ભોજન વિના વ્યક્તિના જીવનની કલ્પના થઈ શકતી નથી, પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમના માટે ભોજન જ એક બીમારી બને છે. આ બીમાપીને ઇટિંગ ડિસઓર્ડર કહેવામાં...
વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં 5 થી 19 વર્ષની વયના લગભગ 39 કરોડ બાળકો અને ટિનેજર્સનું વજન વધારે હતું. તેમાંથી 16 કરોડ લોકો...
સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ યુએસમાં 2011થી 2016ના ગાળામાં વાર્ષિક નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન...
ભોજન વિના વ્યક્તિના જીવનની કલ્પના થઈ શકતી નથી, પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમના માટે ભોજન જ એક બીમારી બને છે. આ બીમાપીને ઇટિંગ ડિસઓર્ડર કહેવામાં...
આજકાલની ભાગદોડભરી જીવનશૈલીની સૌથી મોટી આડપેદાશ છે મેન્ટલ સ્ટ્રેસ (માનસિક તણાવ). જોબ હોય કે બિઝનેસ, સ્ટ્રેસ કોઇને જંપવા દેતો નથી. આ તણાવનો સામનો કરવા આમ...
મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક...
થોડાક સમય પૂર્વેની જ વાત છે. ૬૭ વર્ષના જગપ્રસિદ્ધ હોલિવૂડ એક્ટર બ્રૂસ વિલીસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરવાની જાહેરાત કરીને દુનિયાભરના ફિલ્મચાહકોને ચોંકાવી...
પપૈયામાં વિટામિન સી અધિક હોય છે. ઉપરાંત તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, સાકર અને પ્રોટીન પણ હોય છે. તો એમાં પેન્ટોથેનિક એસિડ, વિટામિન એ, મેગ્નેશિયમ અને કોપર...
યુરોપિયન દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) એક વ્યાપક બીમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ...
શરીર આપણી વિચારસરણી, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ સહિત તમામ બાબતે પ્રતિક્રિયા આપે છે જેને નિષ્ણાતો માઈન્ડ-બોડી કનેક્શન તરીકે ઓળખાવે છે. તમે જ્યારે માનસિક...
આજે સમય એવો છે કે તમારી આસપાસ બધે જ મશીનો કામ કરી રહ્યા છે અને આ મશીનો તથા વાહનોનો ઘોંઘાટ તમને બહેરા બનાવી રહ્યો છે. મોબાઈલના હેન્ડ્સફ્રી, પાર્ટીના લાઉડ...
ગત એક દાયકામાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા બિલિયોનેર્સે એન્ટિએજિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને એન્ટિએજિંગ પર થઇ રહેલા અભ્યાસમાં મોટા પાયે...
જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ...