ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...

બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

પૂર્વ આફ્રિકામાં રહેતી ન્યુરિન્દા લોયન્સ છેલ્લા ૧૦ વર્ષથી કમર, ગરદન, ખભા, ઘૂંટણ અને પગના અસહ્ય દુખાવાથી પીડાઈ રહ્યા હતા. આ અસહ્ય દુખાવાથી તેઓ જમીન પર પગ...

દુબઈના (મૂળ રાજકોટ વતની) 50 વર્ષીય સંજયભાઈને ઓગષ્ટ 2023માં થયેલા GBS બાદ, તેઓનું સંપૂર્ણ શરીર લકવાગ્રસ્ત બન્યું હતું. દુબઈના 1 મહિનાની મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી...

રોજિંદી આદતો નક્કી કરે છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે. ખાસ કરીને વધુ વજનના કિસ્સામાં તેની સીધી અસર થાય છે. અમેરિકન ન્યુટ્રિશનિસ્ટ...

કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...

ભેજવાળા દિવસોમાં અસ્થમા પીડિતોની મુશ્કેલીઓ વધવા લાગે છે. અસ્થમા શ્વસન પ્રણાલી સંબંધિત એવી બીમારી છે, જેમાં પીડિતોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખાંસી-કફની...

શિયાળામાં જ્યારે પણ તંદુરસ્તીની વાત આવે છે તો લોકો ડ્રાયફૂટ્સ, ઘી, દૂધ અને એવા જ પૌષ્ટિક ખોરાકની વાતો કરે છે, પરંતુ તેના ઉપરાંત કેટલાક એવા ફળ અને પદાર્થ...

જો તમારી આંખમાં કુદરતી રીતે અશ્રુ બનતા નથી કે આંખનું પાણી સુકાઈ રહ્યું છે, તો તે ડ્રાય આઈઝની સમસ્યાનો સંકેત છે. એક અભ્યાસ મુજબ લગભગ અડધોઅડધ શહેરી વસ્તી...

બ્રિટનની મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં ટોચ પર છે. અહીંની 26 ટકા મહિલાઓ મહિનામાં એક વખત તો જરૂર ડ્રિંક કરે છે. જોકે, દારૂ પીવાના મામલે પુરુષો આગળ છે, જેમની...

શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સિઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે. ગોળ અને સીંગદાણા બંનેની તાસીર ગરમ હોય...

શિકાગોની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના સંશોધકોનું કહેવું છે કે દિવસમાં એક જ વખત આહાર લેવાથી ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકોને લાભ થાય છે. અભ્યાસ મુજબ એક જ વખત ભોજન...



to the free, weekly Gujarat Samachar email newsletter