- 30 Sep 2023

શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું?...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું?...
ટેકનોલોજીના વર્તમાન યુગમાં સમય જોવાં સહિત અને કાર્ય માટે સ્માર્ટવોચનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે પરંતુ, શું તમે જાણો છો કે કાંડા પર પહેરાયેલી આ સ્માર્ટવોચ...
અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા.
ઘણા લોકોને નહાવાનું પસંદ હોતું નથી તો ઘણા લોકો સવાર-સાંજ બન્ને સમય નહાવાનું પસંદ કરે છે. હવે શાવર લેવાનું સવારે કે સાંજે સારું ગણાય તેના વિશે વર્ષોથી વિવાદ...
કોરોનાથી પીડિત રહી ચુકેલા અનેક લોકોને આજે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી, તણાવ, મગજનું અનિયંત્રિત રીતે ચાલવું જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે.
દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને...
હૃદય સંબંધિત બીમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરુષોની તુલનાએ મોડું થાય છે અને તેનાથી પુરુષો કરતાં સ્ત્રીઓ હૃદયરોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે....
તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમે કશું ગળ્યું ખાધું હોય તેના પછી તમને કશું પીવાની ઈચ્છા થાય છે. આ એક સામાન્ય રીએક્શન છે પરંતુ, આમ શા માટે થતું હશે?
યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ...
દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને...