ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ચ્યૂઇંગમ ચાવનારા પેટમાં માઈક્રોપ્લાસ્ટિક પધરાવે છે!

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...

આપણને સવારે અને રાત્રે તેમજ જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવાની સલાહ નાનપણથી અપાય છે અને આપણે દરરોજ આમ કરીએ પણ છીએ. જોકે, ડેન્ટિસ્ટ ડો. સાહિલ પટેલ કહે છે...

જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયું ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સસ્તાં અને સરળતાથી મળી રહેતાં પપૈયાના સેવનથી પેટના રોગો દૂર થાય છે....

વિતેલા વર્ષે દુનિયામાં 178.84 મિલિયન મેટ્રિક ટન ખાંડ લોકોના પેટમાં ગઈ, એવું એક સંશોધન સંસ્થા સ્ટેટિસ્ટાનો રિપોર્ટ કહે છે. બીજી તરફ રિસર્ચ કહે છે કે, ખાંડનો...

અમેરિકન પ્રમુખ જો બાઈડેનના ચહેરા પર જોવા મળતી રહસ્યમય કરચલીને લઈને કેટલાક દિવસથી ચર્ચા ચાલતી હતી. જોકે હવે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરીને ચર્ચા પર પૂર્ણવિરામ...

વિશ્વમાં લાખો લોકો બિનચેપી રોગોના કારણે કવેળા મોતને ભેટે છે. કવેળાસર મોત માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો મુખ્ય કારણોમાં એક છે. હાર્વર્ડ યુનિવર્સિટીના...

આપણે નાનપણથી જ શીખ્યા છીએ કે ખોરાક બરાબર ચાવીને જ ખાવો જોઈએ. વાસ્તવિકતા એ છે ખોરાકનું પાચન મુખમાંથી જ શરૂ થાય છે. ચાવવાથી લાળનું પ્રમાણ વધે છે અને ખોરાકના...

શરીરની સર્વાંગી તંદુરસ્તી માટે માનસિક આરોગ્ય પણ ખુબ મહત્ત્વનું છે. આપણી માનસિક તંદુરસ્તી આપણી વિચાર કરવાની પ્રક્રિયા, કામ કરવાની પદ્ધતિ અને અનુભવ કરવાની...

એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...

શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય...

મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક...



to the free, weekly Gujarat Samachar email newsletter