
લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણાતો ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી શરીરમાં રહે છે તો નાની અને મોટી રક્તવાહિનીને ગંભીર નુકસાન પહોંચે છે. આથી હાર્ટ-એટેક, સ્ટ્રોક સહિત...
જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...
આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણાતો ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી શરીરમાં રહે છે તો નાની અને મોટી રક્તવાહિનીને ગંભીર નુકસાન પહોંચે છે. આથી હાર્ટ-એટેક, સ્ટ્રોક સહિત...

દરરોજ થોડા નટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હતાશાના જોખમમાં 17 ટકા જેટલો ઘટાડો થતો હોવાનું વિજ્ઞાનીઓ કહે છે.

રોબોટિક ટેન્ટેકલ્સ એટલે કે સ્પર્શતંતુઓ શરીરમાં ઊંડે જઈ કેન્સરના કોષોનો નાશ કરે એ દિવસો દૂર નથી. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝના સાયન્સ એન્ડ ટેકનોલોજીસ...

જો પથારીમાં પડતાંની સાથે જ જો તમારું મગજ ભવિષ્યની યોજનાઓ બનાવવા લાગતું હોય, પેન્ડિંગ કામો અંગે એટલા બધા વિચારો કરવા લાગે કે છે કે ઊંઘ હરામ થઇ જાય તો તેને...

શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું?...

ટેકનોલોજીના વર્તમાન યુગમાં સમય જોવાં સહિત અને કાર્ય માટે સ્માર્ટવોચનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે પરંતુ, શું તમે જાણો છો કે કાંડા પર પહેરાયેલી આ સ્માર્ટવોચ...

અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા.

ઘણા લોકોને નહાવાનું પસંદ હોતું નથી તો ઘણા લોકો સવાર-સાંજ બન્ને સમય નહાવાનું પસંદ કરે છે. હવે શાવર લેવાનું સવારે કે સાંજે સારું ગણાય તેના વિશે વર્ષોથી વિવાદ...

કોરોનાથી પીડિત રહી ચુકેલા અનેક લોકોને આજે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી, તણાવ, મગજનું અનિયંત્રિત રીતે ચાલવું જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે.

દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને...