હેલ્થ ટિપ્સઃ ભોજનમાં ચોખાની જગ્યાએ ઘઉના ફાડા, ત્રણ ફાયદા થશે

જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...

બાળમાનસને ભરડો લઇ રહ્યું છે વર્ચ્યુઅલ ઓટિઝમ

14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...

સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી...

બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે...

ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના...

આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત...

આહાર નિષ્ણાતો અને ચિકિત્સકો ભલે એમ કહેતા હોય કે કસરતનો અભાવ અને પોષણહીન ખોરાક હૃદય માટે ભારે જોખમ સર્જે છે પરંતુ, વાસ્તવમાં એકલતા હૃદય માટે વધુ જોખમી છે....

શરીરને મન જ નિયંત્રિત કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ માટે જરૂરી યાદશક્તિ, લાગણી, સ્પર્શ, દૃષ્ટિ, શ્વસન સહિતની દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જોકે તાજેતરના...

મગજની કાર્યક્ષમતા, ફોકસ અને યાદશક્તિને વધારવા માટે લોકો મેડિકલ અને ફૂડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરતાં હોય છે. ગાઇવગાડીને દાવો કરાય છે કે આ સપ્લિમેન્ટથી બ્રેઇન...

સામાન્યપણે આપણું મગજ આહારના આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરતું હોય છે. જો આપણે વધુ ચરબી અને વધુ ખાંડવાળો ખોરાક ખાઈશું તો શરૂઆતમાં મગજ તેનો વિરોધ પણ કરશે પરંતુ,...



to the free, weekly Gujarat Samachar email newsletter