
અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું...
જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું...
શારીરિક સક્રિયતા શરીર અને મગજ બંને માટે અત્યંત જરૂરી છે. 30 મિનિટ મધ્યમથી તેજ ગતિની કસરત અત્યંત જરૂરી છે.
ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા તેમજ ડાયાબિટીસના કારણે નહિવત કેલરી ધરાવતા કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરે છે પરંતુ, આવા કૃત્રિમ ગળપણમાં સામાન્યપણે મળતાં કેમિકલ્સની...
બ્રિટનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં પણ ત્વચાનું કેન્સર સૌથી સામાન્ય પ્રકાર છે. જેના લીધે યુકેમાં દર વર્ષે 2100 માણસના મોત થાય છે. યુકેમાં...
આપણને સવારે અને રાત્રે તેમજ જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવાની સલાહ નાનપણથી અપાય છે અને આપણે દરરોજ આમ કરીએ પણ છીએ. જોકે, ડેન્ટિસ્ટ ડો. સાહિલ પટેલ કહે છે...
જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયું ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સસ્તાં અને સરળતાથી મળી રહેતાં પપૈયાના સેવનથી પેટના રોગો દૂર થાય છે....
વિતેલા વર્ષે દુનિયામાં 178.84 મિલિયન મેટ્રિક ટન ખાંડ લોકોના પેટમાં ગઈ, એવું એક સંશોધન સંસ્થા સ્ટેટિસ્ટાનો રિપોર્ટ કહે છે. બીજી તરફ રિસર્ચ કહે છે કે, ખાંડનો...
અમેરિકન પ્રમુખ જો બાઈડેનના ચહેરા પર જોવા મળતી રહસ્યમય કરચલીને લઈને કેટલાક દિવસથી ચર્ચા ચાલતી હતી. જોકે હવે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરીને ચર્ચા પર પૂર્ણવિરામ...
વિશ્વમાં લાખો લોકો બિનચેપી રોગોના કારણે કવેળા મોતને ભેટે છે. કવેળાસર મોત માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો મુખ્ય કારણોમાં એક છે. હાર્વર્ડ યુનિવર્સિટીના...
આપણે નાનપણથી જ શીખ્યા છીએ કે ખોરાક બરાબર ચાવીને જ ખાવો જોઈએ. વાસ્તવિકતા એ છે ખોરાકનું પાચન મુખમાંથી જ શરૂ થાય છે. ચાવવાથી લાળનું પ્રમાણ વધે છે અને ખોરાકના...