
આપણા આરોગ્ય માટે ઊંઘ મહત્ત્વનું પરિબળ છે અને યોગ્ય ઊંઘ શરીરની તંદુરસ્ત કામગીરી અને સાજા થવાની પ્રક્રિયાને આગળ વધારે છે. દરેકને ઊંઘની જરૂર રહે છે પરંતુ,...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
આપણા આરોગ્ય માટે ઊંઘ મહત્ત્વનું પરિબળ છે અને યોગ્ય ઊંઘ શરીરની તંદુરસ્ત કામગીરી અને સાજા થવાની પ્રક્રિયાને આગળ વધારે છે. દરેકને ઊંઘની જરૂર રહે છે પરંતુ,...
બાળકો અને ટીનેજર્સની માનસિક આરોગ્ય સ્થિતિ પર સોશિયલ મીડિયાની અસરને આપણે હજુ સંપૂર્ણપણે સમજી શક્યા નથી. ખતરો અપેક્ષા કરતા પણ ઘણો વધારે છે. સોશિયલ મીડિયાનાં...
રસભરી કેરીની સીઝન આવી ગઈ છે! જ્યાં જૂઓ ત્યાં કેસર, તોતાપૂરી, આલ્ફાન્ઝો એટલે કે હાફૂસ, સિદૂરી, લંગડા, બદામ, રાજાપૂરી, દશહરા સહિત અનેક પ્રકારની કેરીથી બજાર...
ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં...
સમગ્ર વિશ્વમાં કેન્સર મોતના મુખ્ય કારણોમાં એક છે જેનાથી વર્ષ 2020માં લગભગ 10 મિલિયન લોકો મોતનો શિકાર બન્યા હતા. કેન્સરગ્રસ્ત લોકોને બચાવવા હોય તો વેળાસર...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...
હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ...
આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ...
ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે.
સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન...