- 23 Feb 2022
બાળપણ પછી પુખ્તાવસ્થા આવવા સાથે જ માનવીને વૃદ્ધ થવાનો ભય સતાવવા લાગે છે. વર્ષો ઝડપથી વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા આંગણે આવી રહે છે. વધતી ઉંમરને માત્ર આંકડા...
ઈન્ડિયન જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનના તારણ અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ઇંડિયન નેફ્રોલોજીનો આ અહેવાલ ભલે ભારતમાં કિડનીના દર્દીઓનો ચિતાર રજૂ કરતો હોય, પરંતુ...
તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે કે આ તો નરી કલ્પના માત્ર છે, પરંતુ હકીકત એ છે કે સાચી જિંદગીમાં પણ કેટલાક લોકો આવી હાલતથી...
બાળપણ પછી પુખ્તાવસ્થા આવવા સાથે જ માનવીને વૃદ્ધ થવાનો ભય સતાવવા લાગે છે. વર્ષો ઝડપથી વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા આંગણે આવી રહે છે. વધતી ઉંમરને માત્ર આંકડા...
અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.
ભારતીય પરિવારોમાં દરરોજ જમવામાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ-કઢી વગેરેમાં વપરાતી સૂકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આયુર્વેદે હળદરનો...
સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે. હાર્વર્ડ ટી એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચ મુજબ, જે વ્યક્તિઓ પોતાના...
ડાયબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી બની રહી છે. ભારતને તો વિશ્વમાં ડાયબિટીસની રાજધાની માનવામાં આવે છે. ડાયાબિટીસ એ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી...
બ્રિટનમાં ડિમેન્શિયા સંબંધિત નવા અભ્યાસમાં ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતો અને સાઉથ એશિયન લોકોમાં ડેમેન્શિયાનું સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે. ગરીબ વિસ્તારોમાં આ જોખમનું પ્રમાણ બમણાથી...
૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય...
NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી...
આપણે સહુ જાણીએ છીએ કે, શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી ‘ગોળ’ તૈયાર થાય છે. આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે...