
જો વડીલોને છાતીની ડાબી બાજુ દુખાવો રહેતો હોય તો તે હાર્ટ એટેકનો દુખાવો હોઇ શકે છે, પણ જો તેમને છાતીમાં જમણી બાજુ દુખાવો રહેતો હોય તો તેનાં કારણો જવાબદાર...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

જો વડીલોને છાતીની ડાબી બાજુ દુખાવો રહેતો હોય તો તે હાર્ટ એટેકનો દુખાવો હોઇ શકે છે, પણ જો તેમને છાતીમાં જમણી બાજુ દુખાવો રહેતો હોય તો તેનાં કારણો જવાબદાર...

સદીઓથી મેડિટેશનનું મહત્ત્વ રહ્યું છે. પૌરાણિક સમયમાં ગુરુગણ વર્ષોવરસ સુધી ધ્યાનમાં લીન રહેતા હતા. સદીઓથી ચાલી આવતી મેડિટેશનની રીત આજે પણ અકબંધ છે. ધ્યાન...

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં ભારત જ નહીં દુનિયાભરના નાગરિકોના ખાણી-પીણીના ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. લોકોને સ્વસ્થ્ય રહેવા તથા લાંબા આયુષ્ય માટે શાકાહારથી...

હવે એ દિવસો દૂર નથી જ્યારે વિદેશી પ્રવાસીએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ માટેની PCR ટેસ્ટની લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. એરપોર્ટમાં પ્રવેશતી વેળા જ પ્રશિક્ષિત...

વીતેલા સપ્તાહે આપ સહુએ આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’માં જાણીતી અભિનેત્રી - ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાંથી થોડોક સમય બ્રેક લીધો હોવાના સમાચાર...

મહિલાઓમાં થતાં ગર્ભાશયના કેન્સરના ઝડપી નિદાન માટે વધુ એક શોધ થઇ છે. એક સરળ ટેસ્ટ પણ ગર્ભ કેન્સરનું નિદાન કરવા સક્ષમ છે. હા, સાદો યુરિન ટેસ્ટ પણ વજાઇનલ...

લંડનની ઈમ્પિરિયલ કોલેજ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના 2019ના આંકડા પર આધારિત એક રિપોર્ટ અનુસાર છેલ્લા 30 વર્ષોમાં હાઇપરટેન્શન (એટલે કે હાઈ બ્લડપ્રેશર)ના...

ભોજન વિના વ્યક્તિના જીવનની કલ્પના થઈ શકતી નથી, પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમના માટે ભોજન જ એક બીમારી બને છે. આ બીમાપીને ઇટિંગ ડિસઓર્ડર કહેવામાં...

આજકાલની ભાગદોડભરી જીવનશૈલીની સૌથી મોટી આડપેદાશ છે મેન્ટલ સ્ટ્રેસ (માનસિક તણાવ). જોબ હોય કે બિઝનેસ, સ્ટ્રેસ કોઇને જંપવા દેતો નથી. આ તણાવનો સામનો કરવા આમ...

મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક...