
બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં...
સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.
કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં...

એન્ટિ એંગ્ઝાયટી (એન્ટિ ડિપ્રેસન્ટ) દવાઓના સેવનથી અનેક લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે. લોકો વધુ ભૂલકણાં બની રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ન્યૂક્લિયર સાયન્સ એન્ડ...

પચાસની વય વટાવ્યા બાદ દરેક વડીલો ઇચ્છે છે કે તેઓ હેલ્ધી અને ફિટ રહે. જોકે મોટા ભાગના વડીલોને ઘડપણમાં કોઇને કોઇ બીમારી થતી જ હોય છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત...

એક અંદાજ કહે છે કે લગભગ ચોથા ભાગની વસ્તી કિડની સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે, આમાં પણ 10 ટકાથી વધુ તો કિડની સ્ટોન (કિડનીમાં પથરી)ની સમસ્યાથી...

કોરોના મહામારી શરૂ થયા બાદ બ્રિટનમાં ડિપ્રેશનથી પીડા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એનએચએસના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એન્ટીડિપ્રેશન...

આપણામાં કહેવત છે કે, બાળકો ઘડપણની લાકડી હોય છે, પણ વર્તમાનમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે તેઓ માતા-પિતાની પૂરતી સંભાળ લઇ શકતા નથી. પરિણામે સંતાનો...

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કોરોનાનો ચેપ ધરાવતા લોકો અને જે લોકોનું સંપૂર્ણ...

દુનિયામાં આશરે 100 કરોડથી વધુ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીના દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ...

21 દેશોના એક લાખ લોકો પર તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે દિવસના 6થી 8 કલાક બેસી રહેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં, અકાળે...