
ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે...
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે...

ન્યૂટ્રિશન એટલે કે પોષણનો અર્થ છે ખાદ્ય પદાર્થમાંથી પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં ગ્રહણ કરવા. સ્વસ્થ આહાર માત્ર કુપોષણ જ રોકતો નથી, પરંતુ વિવિધ રોગો અને...

સ્માર્ટફોનની એપ હાર્ટ ચેકની મદદથી હાર્ટ પેશન્ટ્સ પર દેખરેખ રાખવાનો પાઈલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનાથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થતા અટકાવવાનું...

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ ભારત બાયોટેકે વિકસાવેલી અને નાક વાટે અપાતી કોવિડ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ...

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા (UBC)ના સંશોધકોએ ઈન્સ્યુલિન પિલ વિકસાવી છે જેને મોઢાં વાટે લઈ શકાય છે. આ પિલના કારણે ડાયાબિટીસથી પીડાતા લોકોએ દરેક ભોજન...

ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે અશક્ત અને ઉંમરલાયક સમજવા લાગે છે અને નિરસ જીવન પસાર...
સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ 60 વય વટતાં જ નાની-મોટી અનેક વ્યાધિથી પીડાતા હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની...

જે મહિલાઓ ઓછી ઊંઘ લેતી હોય છે અથવા તો અનિદ્રાથી પીડાતી હોય તેઓ વધુ કેલેરીયુક્ત ભોજન લેતી હોય છે.

એન્ગઝાયટી એટલે કે ચિંતા, ગભરાટ જેવી બીમારી પુત્રીને માતા પાસેથી વારસામાં મળે છે, પરંતુ પિતામાંથી પુત્રને આ પ્રકારનો વિકાર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ખાસ...

કેન્સર એવી સ્થિતિ છે જે મગજથી માંડી જઠર અને આંતરડાથી માંડી ત્વચા સુધી શરીરના કોઈ પણ અંગને અસર કરી શકે છે. જ્યારે કેન્સર ત્રાટકે ત્યારે જીવન બચાવવા શક્ય...