- 16 Feb 2022

NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી...
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...
હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનું જોખમ વધારી શકે છે. આથી તેનું પ્રમાણ આરોગ્યકારી સ્તરે રહે તે આવશ્યક છે. સંશોધનો અનુસાર હાઈ બ્લડ પ્રેશરને અટકાવવા અને યોગ્યપણે જાળવી રાખવા માટે સૌથી સરળ...
NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી...
આપણે સહુ જાણીએ છીએ કે, શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી ‘ગોળ’ તૈયાર થાય છે. આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે...
જ્યારે પણ તંદુરસ્ત આહાર સામગ્રીની વાત આવે છે ત્યારે તમામ લોકો ઈંડાં આરોગવાનું સૂચન કરે છે. હકીકતે ઈંડામાં ભપૂર પ્રોટીન હોય છે. વજનને નિયંત્રિત રાખવાની...
કોરોના મહામારીનું જોર ઓસરી રહ્યું હોવાનું જાણીને યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા તો કરી રહ્યા છે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ...
મોતિયાબિંદની સર્જરી ભલે વ્યકિતની દ્દષ્ટિને સામાન્ય કરવા માટે થતી હોય, પરંતુ તેના બીજા પણ કેટલાક લાભ હોવાનું તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે. આ સર્જરી...
મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડો છે. તે સ્તન અને ફેફસાંના કેન્સરથી પણ બચાવ કરે છે. તબીબી સંશોધનમાં...
અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમ વખત માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચ્યો છે. કોઈ રોબોટે કોઇ પણ જાતની માનવીય...
આપણું શરીર કેટલું સારી રીતે કામ કરશે તેનો આધાર અંગોની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. જો શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ નથી કરતું તો તેનું કારણ અંગોની ઉંમર...
જો કોઈ વાત યાદ ના આવતી હોય તો આંખો બંધ કરીને તેને યાદ કરવા પ્રયાસ કરો. આમ કરવાથી ભુલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે. બ્રિટિશ નિષ્ણાતે આ મુદ્દે ઊંડું સંશોધન...
ભારતીય મૂળના બ્રિટિશ નિષ્ણાત પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી કોરોનાનો વેરિયન્ટ ખૂબ જ ઘાતક બની રહેશે. કેમ્બ્રિજ ઇન્સ્ટિટયૂટ ફોર થેરેપ્યુટિકલ...