શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર... આ સપ્તાહે જાણો કાકડાની તકલીફ અંગે.
જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...
આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર... આ સપ્તાહે જાણો કાકડાની તકલીફ અંગે.
ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો...
તમે સતત કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે તે પ્રકારનું કામ કરો છો? તમારે વારંવાર મુસાફરી કરવાની થાય છે કે લાંબો સમય ડ્રાઇવીંગ કરવાનું બને છે? જો આ અને આવા...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.
કોવિડ-૧૯ની વેક્સિન માટે લાખો લોકોએ ‘બાંયો ચઢાવી’ છે ત્યારે પ્રશ્ન એ થાય કે, વેક્સિન હાથમાં જ કેમ આપવામાં આવે છે, પગમાં કેમ નહીં ઇન્ડિયાનાપોલિસની પરડ્યુ...
કોરોના મહામારીનો સેકન્ડ વેવ સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટુડ્રોસ ગ્રેબિયલે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા...
પિતરાઈઓ વચ્ચે લગ્નની અવૈજ્ઞાનિક પરંપરાનો ભોગ બાળકો બની રહ્યાં છે. પિતરાઈઓ વચ્ચેના લગ્નોથી જન્મતાં બાળકોમાંમ જિનેટિક વિકૃતિઓ કે ખામીઓ વધુ હોવાનું જોખમ રહે...
માણસોના મોઢામાં બત્રીસ દાંત હોય છે એવું આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે એટલે કે દાંતનાં ચોકઠાને આપણે બત્રીસી કહીએ છીએ, પરંતુ મોટા ભાગના લોકોના મોંમાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ડાયાબિટીસ અંગે મોટા ભાગના લોકોમાં એક માન્યતા એવી પ્રવર્તે છે કે, એ જેને થવાનો છે તેને જરૂર થશે. જોકે વિશેષજ્ઞો હજુ આ વાત માનતા નથી. હાર્વર્ડ મેડિકલ સ્કુલના...