હૃદયરોગથી બચાવશે મોઢાંની સ્વચ્છતા અને ઉચિત ડાયેટ

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી...

હેલ્થ ટિપ્સઃ ભોજનમાં લીંબુને સામેલ કરો, આરોગ્ય સુધારો

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે...

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ અલ્ઝાઇમર સાથે સંકળાયેલા ૧૮૨ લોકો પર સંશોધન કરીને તારવ્યું છે કે દરરોજ હળવી કસરતો કરવાથી મોટી ઉંમરે યાદશક્તિ સારી રહે છે....

સ્મોકિંગ અંગે તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હુક્કો પીવાનું લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટ એટેક આવવાની...

આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ખાસિયતો અને સ્વભાવ અલગ અલગ હોય છે. આ બધામાં વર્તમાન યુગ બાયોમેટ્રિક્સનો છે ત્યારે ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીઓની છાપ પર...

જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી...

વિશ્વમાં કોરોના વેક્સિનની વિસંગત અને અસમાન વહેંચણી સામે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટરેસે નારાજગી દર્શાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું...

કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું...

આજના દોડધામભર્યા જીવનમાં તન-મનના સ્વાસ્થ્યની જાળવણી કરવી જરૂરી છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ઉપેક્ષાની ઘણી વખત બહુ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. અને...

આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે.

આજકાલ સહુ કોઇની લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ બની ગઇ છે કે આપણને આપણા ખુદને માટે જ સમય નથી મળતો. પોતાને મનગમતી વસ્તુ કરવાનું તો દૂર જ રહ્યું, પણ નોકરિયાત વર્ગ...

ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...



to the free, weekly Gujarat Samachar email newsletter