બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો...

ખુશમિજાજ અને આનંદી વ્યક્તિત્વ ધરાવતા વડીલોના મોઢે આપણે ઘણી વખત સાંભળતા હોઇએ છીએ કે, ઉંમર ભલે થઈ ગઈ પણ દિલ તો હજી જવાન છે. સાચું કહું તો આ જ જીવનની ખરી...

 વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ...

જો આપને થાક, અનિંદ્રા, સાંધામાં દુખાવો, કોઈ કામમાં મન ન લાગવું અને બેચેની અનુભવાઈ રહી છે તો તમે હોર્મોટિક સ્ટ્રેસના શિકાર થઈ શકો છો. ગત બે વર્ષમાં આવેલી...

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટાના આધારે વિજ્ઞાનીઓએ જાણકારી આપી છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી...

અગાઉના સમયમાં મોટી ઉંમરે લોકોને નંબરના ચશ્મા આવતા હતા પરંતુ આજકાલ તો નાની ઉંમરના બાળકોમાં પણ ચશ્મામાં જોવા મળે છે. આના માટે લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ જેવા...

નવા અભ્યાસમાં જણાયું છે કે કોઇ વ્યક્તિ મેદસ્વી કે વધુ વજન ધરાવતી હોય તો તેને કેટલાય સામાન્ય કેન્સરોનું જોખમ વધી જાય છે. ડેન્માર્કની આરહસ યુનિવર્સિટી હોસ્પિટલના...

વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter