
કામના કલાકો કેટલા હોવા જોઈએ અને અઠવાડિયામાં કેટલા સમય સુધી કામ કરવું જોઈએ એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અને ઇન્ટરનેશનલ...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
કામના કલાકો કેટલા હોવા જોઈએ અને અઠવાડિયામાં કેટલા સમય સુધી કામ કરવું જોઈએ એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અને ઇન્ટરનેશનલ...
અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની...
દરરોજ સલાડ ખાવાથી આરોગ્યને ભરપૂર લાભ થાય છે. ચાલો, આપણે તેના વિશે જાણીએ. તમને રાત્રે સુતી વેળા એક કપ લેટ્યુસ (lettuce) વોટર પીવાનું કેવું લાગશે? ટિકટોક...
બ્રિટિશ જર્નલ ઓફ સાઈકિઆટ્રીમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે કે વાયુપ્રદૂષણના કારણે માનસિક બીમારીઓ વધી રહી છે. વાયુપ્રદૂષણમાં થોડા પણ વધારાથી ડિપ્રેશન...
ભારતમાં મંગળવારે ફરી એક વખત કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લાગ્યા છે. આ સાથે જ સૌથી વધુ વેક્સિનેશનનો નવો રેકોર્ડ પણ બની ગયો છે. કોવિન પોર્ટલ મુજબ મંગળવારે...
વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસનું જોખમ પુખ્તોમાંથી બાળકોમાં શિફ્ટ થવાનો ભય છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ...
ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવામાં પણ બહુ ઉપયોગી...
લોકોમાં એવો ભ્રમ છે કે ૨૦ વર્ષની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાય છે, કેમ કે એવું મનાય છે કે આ ઉંમર પછી મેટાબોલિઝમ (શરીર જે દરે કેલરી બર્ન કરે છે) ધીમું...
અરમાન અત્યંત સંવેદનશીલ છે, બીજાની ખૂબ જ કાળજી રાખે છે, પોતાના કામમાં પણ અવ્વલ છે. પણ ક્યારેક અચાનક જ તેનું બિહેવિયર અત્યંત વિચિત્ર થઈ જાય છે. જે વ્યક્તિ...
ઝ્યુરિચસ્થિત ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે નવો ‘કોવિડ-૨૨’ વેરિએન્ટ હાલ વિશ્વમાં પ્રસરેલા ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ખતરનાક હશે....