
આર્યુવેદમાં બતાવેલા છ રસ એટલે કે મધુર-મીઠો, અમ્લ-ખાટો, વલણ-ખારો, કટું-તીખો, તિક્ત-કડવો અને કષાય-તુરો. આર્યુવેદમાં દ્રવ્યોનું વર્ગીકરણ રસને આધારે પણ કરાયું...
સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય આરોગ્ય અને તંદુરસ્તી માટે દિવસમાં માત્ર એક પેશી ખજૂર ખાવાના પણ ઘણા ફાયદા છે. આથી જ તેનો...
લાંબા સમય સુધી જીવવાનું મળે તે કોને ન ગમે? બધાને ગમે, પરંતુ શરત એટલી કે આરોગ્યની સમસ્યાઓ રહેવી ન જોઈએ. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, એડિથ કોવાન યુનિવર્સિટી પર્થ (ECU) અને મેડિકલ યુનિવર્સિટી ઓફ વિએના એન્ડ યુનિવર્સિટેટ વિએનના સંશોધકોની ટીમ દ્વારા...
આર્યુવેદમાં બતાવેલા છ રસ એટલે કે મધુર-મીઠો, અમ્લ-ખાટો, વલણ-ખારો, કટું-તીખો, તિક્ત-કડવો અને કષાય-તુરો. આર્યુવેદમાં દ્રવ્યોનું વર્ગીકરણ રસને આધારે પણ કરાયું...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના એક અહેવાલ અનુસાર આવતા વર્ષ સુધીમાં વિશ્વમાં ૨૦૦ કરોડ સિરિંજની ઘટ પડી શકે છે. વિશ્વભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને કારણે...
આજની ભાગદોડભરી જીવનશૈલીના કારણે વિશ્વમાં છેલ્લા ત્રણ દસકામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા બમણી થઇ છે. ખરાબ લાઇફસ્ટાઇલથી ઘણી બીમારીઓ જન્મ લે છે પરંતુ સૌથી...
દરેક ભારતીય ઘરમાં લવિંગ હોય જ છે. લવિંગ એક એવો તેજાનો છે જે ભોજનનો સ્વાદ અને લિજ્જત વધારે છે તો આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. હવે એક નવા સ્ટડીમાં એવું...
દુનિયાભરમાં કાર્યસ્થળે મેન્ટલ સ્ટ્રેસના કારણે કરોડો લોકો જાતભાતની શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. હવે એક રિપોર્ટ પ્રમાણે કામના કલાકો વધુ હોવાના...
બ્રિટનની ધ ચિલ્ડ્રન સોસાયટીએ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે ૧૦થી ૧૫ વર્ષની વયમાં જીવનથી નાખુશ બાળકોની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઇ છે....
ઉંમર વધવાની સાથે મગજમાં અનેક પરિવર્તનો આવે છે. જેમ કે, ઓછું સંભળાવું, આંખોનું તેજ ઝાંખુ પડવું, વધતી વય સાથે શરીરની ગતિ ધીમી પડતી જાય છે અને યાદશક્તિ પણ...
કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોત્સ્વાના સ્વરૂપ ઓમિક્રોનને નામે ઓળખાવાયેલા વાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન) લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન...
આ વેરિયન્ટને પ્રારંભે B.1.1.529 નામથી ઓળખાતો હતો, પરંતુ ગયા શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા તેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. નોંધનીય...
ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે...