હૃદયરોગથી બચાવશે મોઢાંની સ્વચ્છતા અને ઉચિત ડાયેટ

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી...

હેલ્થ ટિપ્સઃ ભોજનમાં લીંબુને સામેલ કરો, આરોગ્ય સુધારો

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે...

આધુનિક જીવનશૈલીમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે તંદુરસ્તી વિશે વિચારવાનો સમય જ નથી હોતો. કેટલીક વાર લોકો ભોજન કરવાને સમયે કામ કરતા રહેતા હોય છે. આવી આદત...

બ્લડ પ્રેશર એ મુખ્યત્વે મોડર્ન જીવનશૈલીનો રોગ કહેવામાં આવે છે. બીપીની તકલીફ થવા પાછળ બીજાં પરિબળો કરતાં આપણી બેદરકારીથી ભરપૂર લાઇફસ્ટાઇલ વધારે જવાબદાર...

તબીબી કૌશલ્ય અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય થાય તો કેવું ચમત્કારિક પરિણામ હાંસલ કરી શકાય તેનું ઉદાહરણ બ્રિટનના તબીબીઓ પૂરું પાડ્યું છે. બ્રિટનના તબીબોએ પહેલી વાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું...

 નાના બાળકો સાથે મમ્મી કાલીઘેલી ભાષામાં ચહેરા પર વિવિધ ભાવ લાવીને વાતચીત કરતી હોય છે અને ધીમે ધીમે બાળક મમ્મીની આ ભાષા સમજતો થઈ જાય છે. ભલે એ બોલી શકતો...

મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, તેઓ શાકાહારી હોય તો આ મુશ્કેલીથી બચી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે...

અત્યાર સુધીમાં કરાયેલા આ પ્રકારના તમામ સંશોધનમાં સૌથી મોટા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોરોના મહામારીનો ભોગ બનેલા દર્દીઓને શરૂઆતના મહિનાઓમાં આઈસીયુમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter