કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે કાચી ડુંગળી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. સંશોધકોએ...

આજકાલ મોટા ભાગના રોગો એવા હોય છે જેનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી તો ઘણામાં લક્ષણો છૂપાં હોય છે જે સામે આવતાં નથી. આ પરિસ્થિતિમાં સમજી શકાય કે રોગનું નિદાન...

સાઉથ એશિયન હેલ્થકેર પ્રોફેશનલ્સના પીઠબળ સાથે નવા NHS અભિયાનમાં કેન્સરના સંભવિત લક્ષણો ધરાવતા લોકોને જીવનરક્ષક તપાસ માટે આગળ આવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું...

એક જ એપોઈન્ટમેન્માં ફ્લુ અને કોવિડ-૧૯ વેક્સિન આપવાનું સલામત રહેશે તેમ પ્રથમ ક્લિનિકલ ટ્રાયલનાં તારણોમાં જણાવાયું છે. ફ્લુ તેમજ ફાઈઝર અને એસ્ટ્રેઝેનેકાની...

કમરની આસપાસની વધારાની ચરબી હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક ખાસ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. તબીબી નિષ્ણાો આ અંગે એક યા બીજા સમયે ચેતવણીનો સૂર ઉચ્ચારતા...

જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશનમાં રહે છે તેમનાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. મોટા થતાં આ બાળકોમાં ડિપ્રેશનનું જોખમ તેમના સમકક્ષોની...

જો તમે માનતા હો કે કોરોના વાઇરસ પૃથ્વી ઉપરનો છેલ્લી મહામારી કે રોગચાળો છે તો એ તમારો ભ્રમ છે. તાજેતરનો એક અભ્યાસ કહે છે કે કોવિડ સાથે સંકળાયેલાં સંક્રમણોથી...

ઘણાં માતા-પિતા બાળક અત્યંત નાનું હોવાના કારણે તેના દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેમને અંદાજ પણ નથી હોતો કે આ બેદરકારીની બાળકને ઘણી આકરી કિંમત...

કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં કિડની બહુ ખરાબ રીતે ડેમેજ થઈ રહી છે અને પેશન્ટમાં તેના કોઈ લક્ષણો પણ દેખાતાં ન હોવાનો દાવો અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના...

પનીરનો સ્વાદ મોળો હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ હોય છે. તે કેટલું સોફ્ટ છે, નરમ છે તેના આધારે તેની તાજગીનો અંદાજ મેળવાતો હોય છે. કાચા પનીરનું...



to the free, weekly Gujarat Samachar email newsletter