
દરેક ભારતીય રસોડામાં જોવા મળતો અજમો ભોજનના સ્વાદને ત વધારે છે, સાથે સાથે જ પેટની પણ કેટલીય તકલીફો પણ દૂર કરી નાંખે છે. આપણા પૂર્વજો અજમાના ગુણો સદીઓથી...
ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.

દરેક ભારતીય રસોડામાં જોવા મળતો અજમો ભોજનના સ્વાદને ત વધારે છે, સાથે સાથે જ પેટની પણ કેટલીય તકલીફો પણ દૂર કરી નાંખે છે. આપણા પૂર્વજો અજમાના ગુણો સદીઓથી...

તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૧૮ પ્રકારની વિવિધ કસરતોની તપાસ કરી હતી. જેનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાની તાલાવેલી...

જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા રહેતી હોય એવા લોકોને ચિત્તભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાઓના ભોગ બનતા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકોએ આ માટે...

ખારેક લાંબો સમય ટકી શકે છે કેમ કે સૂકી હોય છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષકતત્ત્વોની ભરમાર હોય છે. પરંતુ જો તેનું દૂધ સાથે સેવન...

તબીબી નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો તમારે તમારા શરીરમાં ફ્રી રેડિકલનું તોફાન અટકાવવું હોય, મતલબ કે તમારા શરીરને રોગગ્રસ્ત થતાં અટકાવવું હોય તો તમારે આવા...

એક વર્ષમાં ૧૮થી ૨૦ વર્ષના એક મિલિયનથી વધુ યુવાનોને તબીબોએ માનસિક આરોગ્યની ગોળીઓ અપાઇ છે. ડિપ્રેશનના યુવાન દર્દીઓમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે. આ વય જૂથમાં...

સ્થૂળતા અને જાડાપણું આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે.

દરરોજના ભોજનમાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ કાઢી વગેરેમાં વપરાતી સુકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આપણું આર્યુવેદ તો હળદરનો મહિમા...

બ્રેઇન ઈન્ટરફેસ ટેક્નોલોજી કંપની ન્યૂરાલિન્કના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની આવતા વર્ષથી માનવજાતમાં બ્રેઇન ચિપનું પરીક્ષણ શરૂ કરશે. તાજેતરમાં...