હૃદયરોગથી બચાવશે મોઢાંની સ્વચ્છતા અને ઉચિત ડાયેટ

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી...

હેલ્થ ટિપ્સઃ ભોજનમાં લીંબુને સામેલ કરો, આરોગ્ય સુધારો

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે...

આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું...

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વેક્સિન વિકસાવાઈ છે અને યુકે સહિતના દેશોમાં લોકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન અપાઈ રહ્યું છે. હવે ઓક્સફર્ડ દ્વારા પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરાશે. આ માટે અત્યારે ૬-૧૭ વયજૂથના ૩૦૦ બાળકોની...

બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં સૌથી પહેલાં મળેલો કોરોના વાઈરસનો નવા વેરિએન્ટ ચિંતાનો વિષય બની ગયો છે કારણકે કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે તૈયાર કરાયેલી...

એક સમયે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ધૂમ્રપાનને કારણે સૌથી વધુ મોત થતાં હતા પરંતુ, હવે તે સ્થાન ઓબેસિટી એટલે કે સ્થૂળતાએ લીધું છે. છેક ૨૦૧૪થી થતાં મૃત્યુમાં...

કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા NHSના હજારો ફ્રન્ટલાઈન સ્ટાફને ધારણા કરતા વધુ જોખમ હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. કોવિડના પેશન્ટ્સની ખાંસીના કારણે ...

જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં...

કોરોનાની મહામારીના કારણે દુનિયાભરનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયા છે ત્યારે સૌને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ જીવલેણ રોગચાળાનો આખરે અંત કયારે આવશે. હાલ જે...

વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના જતન માટે ગંભીર બનવું જરૂરી થઇ પડયું છે. આ ભાગદોડભરી જિંદગીમાં જો આપણે અગાઉની માફક આપણાં શરીર પ્રત્યે બેદરકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter