
જો કોઈ વાત યાદ ના આવતી હોય તો આંખો બંધ કરીને તેને યાદ કરવા પ્રયાસ કરો. આમ કરવાથી ભુલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે. બ્રિટિશ નિષ્ણાતે આ મુદ્દે ઊંડું સંશોધન...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

જો કોઈ વાત યાદ ના આવતી હોય તો આંખો બંધ કરીને તેને યાદ કરવા પ્રયાસ કરો. આમ કરવાથી ભુલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે. બ્રિટિશ નિષ્ણાતે આ મુદ્દે ઊંડું સંશોધન...

ભારતીય મૂળના બ્રિટિશ નિષ્ણાત પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી કોરોનાનો વેરિયન્ટ ખૂબ જ ઘાતક બની રહેશે. કેમ્બ્રિજ ઇન્સ્ટિટયૂટ ફોર થેરેપ્યુટિકલ...

જીવનમાં કોઈને કોઈ વસ્તુનો શોખ વિકસાવવો જરૂરી છે. આ વણલખ્યો નિયમ સહુ કોઇને લાગુ પડે છે, અને તેમાંય ખાસ કરીને વડીલોને. તેનાથી જીવન વ્યસ્ત રહે છે અને આપણને...

સ્મોકિંગ અંગે તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હુક્કો પીવો જીવલેણ સાબિત થાય છે. તાજેતરના સંશોધનમાં જણાવાયું છે કે, હુક્કા દ્વારા...

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને એક તરફ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે ત્યારે બીજી તરફ ફાર્મા સેક્ટર તરફથી રાહતજનક સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનનું...

આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ...

ચહેરા પર વધતી ઉંમરના સંકેત દેખાય નહીં તેના માટે આજકાલ બોટોક્સ ટ્રીટમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. યુવતીઓ એકદમ યુવાન દેખાવાના મામલે એટલું માનસિક દબાણ...

સાતેક વર્ષના એક બાળકે પોતાના ૭૬ વર્ષના દાદાને આદેશ આપ્યો કે તેઓ ફોટો પાડવાનું બંધ કરે અને મોબાઇલને બાજુમાં મુકી દે. મોટા ભાગના લોકો સહજપણે વિચારશે કે તેમણે...

અત્યાર સુધી કહેવાતું અને મનાતું રહ્યું છે કે દરરોજ એક ગ્લાસ વાઈન પીવો તે તંદુરસ્તી માટે લાભકારી છે. જોકે, હાર્ટ નિષ્ણાતોએ આ માન્યતા-દંતકથાને ખોટી ગણાવી...

આજની તણાવપૂર્ણ જીવનશૈલી આપણા સહુના તન-મન પર એક યા બીજા રીતે વિપરિત અસર કરી રહી છે. બેઠાડુ જીવન, ઓબેસિટી, ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ, એક્સરસાઈઝનો અભાવ...