કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો...

છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે ઊંઘની સમસ્યાથી પીડિત લોકોની સંખ્યામાં ૪૦ ટકા વધારો થયો છે. ઊંઘ સાથે સંકળાયેલો આ આંકડો ભલે અમેરિકાનો હોય, પરંતુ કોરોના...

દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ...

ફિલ્મ ‘પિકૂ’માં અમિતાભ બચ્ચનને પોતાના પેટ સાફ ન આવવા પાછળ હેરાન-પરેશાન થતા અને આખો દિવસ એ બાબત વિશે જ ડિસ્કશન કરતા જોઈને ઘણા લોકો હતા હસી-હસીને લોટપોટ...

જો તમે બ્રેઇન સ્ટોકનો ખતરો ઘટાડાવા માંગતા હો તો તેના લક્ષણોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોકના ૧૦ વર્ષ પહેલાં જ તેનાં લક્ષણો...

કોવિડ-૧૯ સંક્રમણ ધરાવતાં મોટા ભાગના બાળકો છ દિવસ બાદ તેના લક્ષણોમાંથી બહાર આવી જાય છે અને ચાર સપ્તાહ કરતાં વધારે સમય માટે જેમનામાં કોરોનાના લક્ષણો જળવાયા...

તાજેતરમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ઈંગ્લેન્ડમાં થયેલા સર્વેમાં જણાયું હતું કે ૩૩ ટકા કરતાં વધુ સાઉથ એશિયન વયસ્કો પ્રોત્સાહનના અભાવને લીધે તંદુરસ્ત...

ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...

એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ...

સ્ત્રીઓનાં જાતીય સુખ માટે લિંગની સાઈઝનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ તેની ચર્ચા સદીઓથી ચાલતી રહી છે. સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પ્રયોગમાં આ પ્રશ્નને તરાશવામાં આવ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter