ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્ય સુધારશે આ ફ્રૂટ્સ

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...

હેલ્થ ટિપ્સઃ મગની દાળ એટલે ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો કાળ

આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે...

ઘણી વખત બે લોકો એક સાથે ફિટનેસ અને ડાયેટનું એક સરખું રૂટીન ફોલો કરતાં હોય છે. જેમાંથી એક વ્યક્તિ થોડા સમયમાં સિક્સ પેક બનાવવામાં સફળ રહે છે જ્યારે બીજાને...

કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે તે સાચું, પણ તેનાથી લોકોની કરોડરજ્જુને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે તે પણ વરવી વાસ્તવિક્તા છે.

આજના યુગમાં ઇન્ટરનેટ ક્નેક્ટેડ મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ સ્ટુડન્સના જીવનના ભાગ બની ચૂક્યા છે. તેને સંપૂર્ણપણે રોકી શકાય નહીં એ સાચું, પણ વાલીઓને ચિંતા એ...

આપણાં રસોડામાંના ખાદ્યપદાર્થ જ આપણી ઘણી તકલીફનો ઇલાજ બની રહે છે તેવું મોટા ભાગના કિસ્સામાં બનતું હોય છે, પરંતુ આપણને તે વિશે જાણકારી જ નથી હોતી. રસોડાના...

 ૬૫ વર્ષનાં અત્સુકો કાસા નિવૃત્ત થયા તો તેમને ઘરમાં બેસીને પૌત્ર-પૌત્રી સાથે રમવાનું બહુ પસંદ પડ્યું નહીં. તેઓ એવી લાગણી પણ અનુભવતાં હતાં કે તેમનું સ્વાસ્થ્ય...

અમેરિકાની સિનિયર નર્સ જૂલીએ મૃત્યુ પૂર્વેની અંતિમ ક્ષણોમાં દર્દીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે મોટા ભાગની...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...

શરીર તંદુરસ્ત રીતે કામ કરે તે હેતુસર ઓછામાં ઓછા છથી આઠ કલાક ઊંઘ લેવાની ભલામણ થતી હોય છે. અનિદ્રા આમ તો આજકાલની સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ વધુ પડતી...

મોબાઇલ ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે એ જાણીતી વાત છે, પણ હાલમાં જ થયેલા અભ્યાસમાં ઘટસ્ફોટ થયો છે...



to the free, weekly Gujarat Samachar email newsletter