- 23 Feb 2022

અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.

ભારતીય પરિવારોમાં દરરોજ જમવામાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ-કઢી વગેરેમાં વપરાતી સૂકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આયુર્વેદે હળદરનો...

સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે. હાર્વર્ડ ટી એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચ મુજબ, જે વ્યક્તિઓ પોતાના...

ડાયબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી બની રહી છે. ભારતને તો વિશ્વમાં ડાયબિટીસની રાજધાની માનવામાં આવે છે. ડાયાબિટીસ એ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી...
બ્રિટનમાં ડિમેન્શિયા સંબંધિત નવા અભ્યાસમાં ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતો અને સાઉથ એશિયન લોકોમાં ડેમેન્શિયાનું સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે. ગરીબ વિસ્તારોમાં આ જોખમનું પ્રમાણ બમણાથી...

૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય...

NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી...

આપણે સહુ જાણીએ છીએ કે, શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી ‘ગોળ’ તૈયાર થાય છે. આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે...

જ્યારે પણ તંદુરસ્ત આહાર સામગ્રીની વાત આવે છે ત્યારે તમામ લોકો ઈંડાં આરોગવાનું સૂચન કરે છે. હકીકતે ઈંડામાં ભપૂર પ્રોટીન હોય છે. વજનને નિયંત્રિત રાખવાની...

કોરોના મહામારીનું જોર ઓસરી રહ્યું હોવાનું જાણીને યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા તો કરી રહ્યા છે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ...