બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

કોરોના મહામારીનો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ યુરોપમાં વધુ સાત લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી છે. ૫૩ દેશોના...

જીવનના પાંચમા દાયકામાં છો? તો એમ સમજો કે આ ખાસ સમાચાર તમારા માટે જ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ...

જીવનના પાંચમા દાયકામાં છો? તો એમ સમજો કે આ ખાસ સમાચાર તમારા માટે જ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ...

કોરોના મહામારીનો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ યુરોપમાં વધુ સાત લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી છે. ૫૩ દેશોના...

જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી...

જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી...

દરેક ભારતીય રસોડામાં જોવા મળતો અજમો ભોજનના સ્વાદને ત વધારે છે, સાથે સાથે જ પેટની પણ કેટલીય તકલીફો પણ દૂર કરી નાંખે છે. આપણા પૂર્વજો અજમાના ગુણો સદીઓથી...

તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૧૮ પ્રકારની વિવિધ કસરતોની તપાસ કરી હતી. જેનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાની તાલાવેલી...

જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા રહેતી હોય એવા લોકોને ચિત્તભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાઓના ભોગ બનતા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકોએ આ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter