કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

બ્રિટિશરો ઘરમાં જ રહીને કોવિડ-૧૯ની ગંભીર બીમારીમાંથી સાજા થઈ શકે તે માટે ઘરમાં લઈ શકાય તેવી ટેબ્લેટ્સની શોધ-ઓળખ કરવા નવા ટાસ્ક ફોર્સની રચના વડા પ્રધાન બોરિસ જહોન્સને મંગળવાર ૨૦ એપ્રિલે કરી છે. તેમણે કહ્યું હતું કે દેશના સફળ વેક્સિનેશન કાર્યક્રમની...

આજે વિશ્વની વસતીના લગભગ ચોથા ભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની તકલીફથી પીડાય છે અને રોજેરોજ આવા રોગીઓની સંખ્યા વધી રહી છે. આ સમયે રોગના ઉપચાર સંદર્ભે પાયાની...

વિટામિન સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આવે છે. ઠંડીમાં માત્ર...

ગરમ પ્રવાહી પીવાથી ઠંડક મેળવવાની વાતને ઘણા લોકો વિરોધાભાસી માને તે સ્વાભાવિક છે પરંતુ, ગરમાગરમ દિવસમાં ગરમ ચા, કોફી અથવા પાણી પીવાથી ખરેખર તમને ઠંડા થવામાં...

આપણા વડીલોને પૂછીએ કે તમારી દિનચર્યા કેવી રહેતી અને તમે આખો દિવસ શું કામ કરતા હતા? તો આપણને સવારે પાંચ વાગવાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનું તેમના આખા...

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...

સામાન્ય જનધારણા એવી છે કે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ લોકો એકલતાથી પીડાય છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાય...

અમેરિકાના લાસ વેગાસમાં ૨૦૧૩માં ગંભીર એલર્જિક રિએક્શનના કારણે એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર થયેલી એક યુવતીના પરિવારને ૨.૯૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨૨૦ કરોડ)નું વળતર ચૂકવવા જ્યુરીએ આદેશ કર્યો છે.

સ્ત્રીઓના શરીરમાં આવતા હોર્મોનલ બદલાવ ક્યારેક તેને રુમેટોઇડ આર્થ્રાઇટિસનો ભોગ બનાવતા હોય છે. આ રોગમાં મુખ્યત્વે હાથના નાના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. વળી...

ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા જરૂર છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter