હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

ઓબેસિટી (મેદસ્વિતા) આજકાલ સૌના માટે માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહુ કોઇ વધુ પડતા વજનના ભરડામાં છે. આ જ કારણસર વેઇટ-લોસ...

યુકે સરકારે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારે કોમ્યુનિટીઓને સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકો ચાલુ રાખવાની યાદ અપાવવા નવું અભિયાન આરંભ્યું છે.  લોકજાગૃતિ કેળવવા નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે. 

આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં...

આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો...

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ...

ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર...

પશ્ચિમી દેશોમાં હેલોવિનના તહેવાર દરમિયાન કોળાને સજાવવાનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત થેન્ક્સગિવિંગ માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતી પરિવારોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter