છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

હૃદયરોગથી બચાવશે મોઢાંની સ્વચ્છતા અને ઉચિત ડાયેટ

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી...

આપણા શરીરની અંદરની ક્ષમતા, તાકાત એટલે સ્ટેમિના. ઘણાં લોકોનાં મનમાં એ સવાલ હોય કે સ્ટેમિના કઇ રીતે વધારવો. આજકાલ દરેકની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે, ખોરાક...

અમેરિકાના અંદાજે ૪૫ જેટલા રાજ્યોમાં શાળાઓ માટે વિદ્યાર્થીને હસ્તલેખન શીખવાડવું જરૂરી નથી, પરંતુ નવો અભ્યાસક્રમ સૂચવે છે કે બાળ વિકાસ માટે હસ્તલેખન કૌશલ્ય...

કોરોના વાઇરસની ફેફસાં પર અસર થતી હોવાનું તો જગજાહેર છે. જોકે, તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ એક અભ્યાસના આધારે તારવ્યું છે કે, ૮૦ ટકા દર્દીઓમાં...

તબીબી નિષ્ણાતોના મતે દાડમનો દડો પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને પોટેશિયમ જેવા ગુણોનો પાવરહાઉસ છે. દાડમના સેવનથી તમને આ દરેક પોષકતત્ત્વની...

હવે ઉચ્છ્વાસની બ્રીધ-પ્રિન્ટથી ખબર પડી જશે કે પેટમાં સામાન્ય ઈન્ફેક્શન છે કે અલ્સર કે પછી કેન્સર. કોલકતાની એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિઝ...

મનુષ્યની ચામડી પર કોરોના વાઈરસ નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક ઊંડા અભ્યાસના આધારે આ તારણ રજૂ કરતાં કહ્યું છે...

કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના...

 કોરોના વાઇરસથી ડર્યા વગર અને હિંમતભેર એની સામે લડીને છ દિવસમાં પાછા ઘરે ફરનાર ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter