કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

આપણે રાત્રે સૂઈને સવારે ઊઠીએ છીએ ત્યારે મોઢામાંથી કોઈક પ્રકારની વિચિત્ર ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઊઠીને કેમ? વાત એમ છે કે...

તમારા બાળકોને મનાવવા અને શાંત કરવા તમે એમને હાથમાં સ્માર્ટફોન પકડાવી દેતા હોવ તો સાવધ થઈ જાઓ. સ્માર્ટ ફોનથી બેથી ત્રણ વર્ષના બાળકો પર પડતી અસર વિશે અમેરિકી...

દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીનો ટૂંકમાં અંત આવશે તેવી આશા કસમયની, અવાસ્તવિક અને ઠગારી છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ઈમરજન્સી પ્રોગ્રામ...

તેઓ કહે છે કે કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા...

કાળા મરી ભારતીય મસાલામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ખાવામાં તેનો જુદી જુદી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા સ્ટડીમાં જણાવાયું છે કે પૌષ્ટિક તત્ત્વોથી...

આપણે પ્રોફેસર ભૂલકણા હોવાની રમૂજો ઘણી વખત સાંભળી છે. કોઈ મહિલા પ્રોફેસર ભૂલકણી હોવાનું કહેવાતું સાંભળ્યું નથી. જોકે, વિજ્ઞાનની દૃષ્ટિએ આ સત્ય છે કારણકે...

આજકાલ એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જે વાયરો ચાલે છે તેના કારણે શરીરને કેટલું નુકસાન થઈ શકે તે દર્શાવતો કિસ્સો બહાર આવ્યો છે. સતત બે વર્ષ સુધી રોજના ૫૦૦ મિલિ....

વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટ થવાનો ભય લોકોમાં ફેલાઈ ગયો છે જેનાથી વેક્સિનેશનને પણ અસર થાય છે. જોકે, વાસ્તવિકતા અલગ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન...

દેશ-વિદેશમાં ઘણા બધા લોકો રસી લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અદાર પૂનાવાલાએ આવા અનેક સવાલનો જવાબ આપ્યો છે. એસ્ટ્રોજેનેકા-ઓક્સફર્ડની વેક્સિનનું ભારતમાં ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયાના સીઈઓ પૂનાવાલાએ કહ્યું છે કે, હું...



to the free, weekly Gujarat Samachar email newsletter