છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

હૃદયરોગથી બચાવશે મોઢાંની સ્વચ્છતા અને ઉચિત ડાયેટ

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એક વાર કોરોના સંક્રમણ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો...

જીવલેણ કોરોના વાઈરસ સામે ૧૪૯ દિવસ ઝઝૂમ્યા પછી ૬૩ વર્ષના અનિલભાઈ પટેલને પહેલી ઓક્ટોબરે ઈલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બધાએ તેમને...

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું...

કોઈ પણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ

ભારતીય ભોજનમાં કાળા મરી આગવું સ્થાન ધરાવે છે. આથી જ ભોજનમાં તેનો વિવિધ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર કાળા મરીનું મધ સાથે સેવન કરીને હાર્ટએટેકથી...

આખી દુનિયા હાલ કોરોનાની દવા શોધવાના કામે વળગી છે ત્યારે તબીબી જગતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક એઈડ્સગ્રસ્ત વ્યક્તિ કુદરતી રીતે જ - આપમેળે સાજો થઈ ગયો...

ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય પ્રોફેસર સુમી બિશ્વાસે કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી લીધી છે. પ્રોફેસર બિશ્વાસની સ્પાયબાયોટેક કંપનીનું...



to the free, weekly Gujarat Samachar email newsletter