બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

કોરોના કાળમાં જો તમારાં બાળકો પણ ચીડિયા થઇ રહ્યાં હોય તો તેનો અકસીર ઇલાજ એ છે કે તેમને માત્ર ૧૦ મિનિટ માટે પ્રકૃતિની સહેલગાહે લઇ જાવ. ૩૭૬ પરિવાર પર કરાયેલા...

મગફળી ખાવાથી એશિયાઇ લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટે છે તેવો દાવો જાપાનની ઓસાકા યૂનિર્વિસટીના સંશોધનકારોએ પોતાના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. અભ્યાસ અનુસાર...

કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ,...

દિવસમાં ગમેત્યાં ઝોકાં ખાતાં લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ચીનની ગુઆંઝો મેડિકલ યુનિર્વિસટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જણાયું છે કે...

દરેક ભારતીય પરિવારના રસોડામાં જોવા મળતું લવિંગ સ્વભાવે ઠંડું, પચવામાં હલકું, તીખા અને કડવા સ્વાદના મિશ્રણયુક્ત હોય છે. તે પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ વિશ્વની સૌપ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપી દીધી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન કંપની દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનને મોસ્કવીરિક્સ...

પહેલાથી ભારતીય શાસ્ત્રોમાં કહેવાતું આવ્યું છે કે ‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત’. હવે વિજ્ઞાન પણ તેનું સમર્થન કરી રહ્યું છે. એક અભ્યાસ મુજબ ‘ પેઈન...

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે થાક લાગવો એક સામાન્ય લક્ષણ છે, પરંતુ એને અવગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદાં કામ કરતાં ઘણું...



to the free, weekly Gujarat Samachar email newsletter