સપ્તાહમાં 4 વાર નાળિયેર પાણી પીવાના 6 ફાયદા

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?

પ્રાણી-માનવીના DNA ક્યાં સુધી જાળવી શકાય?

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

અમેરિકાની સિનિયર નર્સ જૂલીએ મૃત્યુ પૂર્વેની અંતિમ ક્ષણોમાં દર્દીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે મોટા ભાગની...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...

શરીર તંદુરસ્ત રીતે કામ કરે તે હેતુસર ઓછામાં ઓછા છથી આઠ કલાક ઊંઘ લેવાની ભલામણ થતી હોય છે. અનિદ્રા આમ તો આજકાલની સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ વધુ પડતી...

મોબાઇલ ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે એ જાણીતી વાત છે, પણ હાલમાં જ થયેલા અભ્યાસમાં ઘટસ્ફોટ થયો છે...

કોરોના મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે કોરોના મહામારીના કારણે ૩૧ દેશોમાં ૨૮ મિલિયન વર્ષ જિંદગી...

કેનેડાની ૭૦ વર્ષનાં એક મહિલા વિશ્વના પ્રથમ ક્લાઈમેટ ચેન્જના દર્દી બન્યા છે. આ મહિલાને શ્વાસ લેવામાં તલીફ થઈ રહી છે. દર્દીની તપાસ કરનારા ડોક્ટર્સનું કહેવું...

મેન્ટલ હેલ્થને તરોતાજા રાખવાના ઇરાદે સ્પેનમાં ‘ક્રાઇંગ રૂમ’ બનાવવામાં આવ્યો, અહીં તમે ખૂલીને રોઈ શકો છો કે રાડો પણ પાડી શકો છો. સ્પેનમાં તણાવ અને ડિપ્રેશન...

એલચી કે ઈલાયચીને સામાન્ય ભાષામાં નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે. તે તીખા અને આંશિક રીતે મધુરરસ યુક્ત, સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે. તે પચ્યા પછી...

વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાંદરાના સ્ટેમ સેલમાંથી વિકસાવાયેલા સ્પર્મથી એગને ફર્ટિલાઇઝ કરવામાં સફળતા મળી છે. આ પ્રયોગ વાંદરાઓ પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ કરનાર જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાંદરાઓનું પ્રજનન તંત્ર એટલે...

આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે ‘દાડમ’. આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter