
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ગૂમડાંની સારવાર અંગે.
ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ગૂમડાંની સારવાર અંગે.

આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં...

આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ...

ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

પશ્ચિમી દેશોમાં હેલોવિનના તહેવાર દરમિયાન કોળાને સજાવવાનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત થેન્ક્સગિવિંગ માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતી પરિવારોમાં...

બપોરના કેટલાક પુખ્ત વયના લોકોને ઝોકા આવી જતાં હોય છે. આ સમયે થોડોક સમય કાઢીને નાનકડું ઝોકું ખાઇ લેવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ એક તબીબી...

કોવિડ-૧૯ મહામારી દરમિયાન જે કેટલાક ચોક્કસ આયુર્વેદિક અને પરંપરાગત ઔષધોનું સેવન કરાઇ રહ્યું છે તેમાં ગિલોય એટલે કે ગળો આગવું સ્થાન ધરાવે છે. કોઇ ટેબ્લેટ...

તમારું વજન વધી રહ્યું હોય અને કેલ્શિયમના અભાવે હાડકાં નબળાં પડી રહ્યાં હોવાથી તમે માર્ગદર્શન માટે ડાયેટિશ્યન પાસે પહોંચો અને એ તમને રોજ સાંજે ચાલવા જવાનું...