બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

પનીરનો સ્વાદ મોળો હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ હોય છે. તે કેટલું સોફ્ટ છે, નરમ છે તેના આધારે તેની તાજગીનો અંદાજ મેળવાતો હોય છે. કાચા પનીરનું...

આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો...

છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે ઊંઘની સમસ્યાથી પીડિત લોકોની સંખ્યામાં ૪૦ ટકા વધારો થયો છે. ઊંઘ સાથે સંકળાયેલો આ આંકડો ભલે અમેરિકાનો હોય, પરંતુ કોરોના...

દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ...

ફિલ્મ ‘પિકૂ’માં અમિતાભ બચ્ચનને પોતાના પેટ સાફ ન આવવા પાછળ હેરાન-પરેશાન થતા અને આખો દિવસ એ બાબત વિશે જ ડિસ્કશન કરતા જોઈને ઘણા લોકો હતા હસી-હસીને લોટપોટ...

જો તમે બ્રેઇન સ્ટોકનો ખતરો ઘટાડાવા માંગતા હો તો તેના લક્ષણોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોકના ૧૦ વર્ષ પહેલાં જ તેનાં લક્ષણો...

કોવિડ-૧૯ સંક્રમણ ધરાવતાં મોટા ભાગના બાળકો છ દિવસ બાદ તેના લક્ષણોમાંથી બહાર આવી જાય છે અને ચાર સપ્તાહ કરતાં વધારે સમય માટે જેમનામાં કોરોનાના લક્ષણો જળવાયા...

તાજેતરમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ઈંગ્લેન્ડમાં થયેલા સર્વેમાં જણાયું હતું કે ૩૩ ટકા કરતાં વધુ સાઉથ એશિયન વયસ્કો પ્રોત્સાહનના અભાવને લીધે તંદુરસ્ત...

ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...

એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter