
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.
કોવિડ-૧૯ની વેક્સિન માટે લાખો લોકોએ ‘બાંયો ચઢાવી’ છે ત્યારે પ્રશ્ન એ થાય કે, વેક્સિન હાથમાં જ કેમ આપવામાં આવે છે, પગમાં કેમ નહીં ઇન્ડિયાનાપોલિસની પરડ્યુ...
કોરોના મહામારીનો સેકન્ડ વેવ સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટુડ્રોસ ગ્રેબિયલે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા...
પિતરાઈઓ વચ્ચે લગ્નની અવૈજ્ઞાનિક પરંપરાનો ભોગ બાળકો બની રહ્યાં છે. પિતરાઈઓ વચ્ચેના લગ્નોથી જન્મતાં બાળકોમાંમ જિનેટિક વિકૃતિઓ કે ખામીઓ વધુ હોવાનું જોખમ રહે...
માણસોના મોઢામાં બત્રીસ દાંત હોય છે એવું આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે એટલે કે દાંતનાં ચોકઠાને આપણે બત્રીસી કહીએ છીએ, પરંતુ મોટા ભાગના લોકોના મોંમાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ડાયાબિટીસ અંગે મોટા ભાગના લોકોમાં એક માન્યતા એવી પ્રવર્તે છે કે, એ જેને થવાનો છે તેને જરૂર થશે. જોકે વિશેષજ્ઞો હજુ આ વાત માનતા નથી. હાર્વર્ડ મેડિકલ સ્કુલના...
સામાન્ય રીતે વ્યક્તની ઊંઘનો સમય અને તેના સ્વાસ્થ્યને ખૂબ જ મોટો સંબંધ છે. નિષ્ણાતોના મતે વ્યક્તિના સારા સ્વાસ્થ્યમાં તેની ઊંઘ સૌથી મોટો ભાગ ભજવે છે. તાજેતરમાં...
તમને ક્યારેય ઈર્ષ્યા આવે છે? ડર લાગે છે? ગુનાહિત લાગણી અનુભવો છો? ગુસ્સો આવે છે? માણસમાત્રને આ પ્રકારની લાગણીઓ જીવનમાં કયારેકને ક્યારેક થતી જ હોય છે. આ...
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોવિડ મહામારીમાં આલ્કોહોલ સંબંધિત મૃત્યુનો દર ૨૦૨૦માં સૌથી ઊંચે રહ્યો છે જે અગાઉના ૨૦ વર્ષ દરમિયાન નોંધાયેલા મૃત્યુ કરતાં વધારે...