- 20 Oct 2021

કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ,...
આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે....
ઉનાળાના આગમન સાથે જ ગરમીએ તેનું જોર દેખાડ્યું છે. એક હિટ તો આવી પણ ગયું, અને ગરમીનો બીજો રાઉન્ડ આવે તો પણ નવાઇ નહીં. ગરમીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. અને આવી સમસ્યાથી બચવા માટે દહીં અને શેકેલું જીરું ખાવું ફાયદાકારક રહે છે....

કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ,...

દિવસમાં ગમેત્યાં ઝોકાં ખાતાં લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ચીનની ગુઆંઝો મેડિકલ યુનિર્વિસટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જણાયું છે કે...

દરેક ભારતીય પરિવારના રસોડામાં જોવા મળતું લવિંગ સ્વભાવે ઠંડું, પચવામાં હલકું, તીખા અને કડવા સ્વાદના મિશ્રણયુક્ત હોય છે. તે પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ વિશ્વની સૌપ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપી દીધી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન કંપની દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનને મોસ્કવીરિક્સ...

પહેલાથી ભારતીય શાસ્ત્રોમાં કહેવાતું આવ્યું છે કે ‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત’. હવે વિજ્ઞાન પણ તેનું સમર્થન કરી રહ્યું છે. એક અભ્યાસ મુજબ ‘ પેઈન...

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે થાક લાગવો એક સામાન્ય લક્ષણ છે, પરંતુ એને અવગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદાં કામ કરતાં ઘણું...

સ્વસ્થ શરીર માટે સૌથી જરૂરી છે ઓછું ખાવું અને વધારે શારીરિક મહેનત. જોકે તેનાથી પણ વધુ જરૂરી છે ખોરકામાં જરૂરી પોષક તત્ત્વો. બદલાયેલી જીવનશૈલી, ભોજનમાં...

એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે કાચી ડુંગળી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. સંશોધકોએ...

આજકાલ મોટા ભાગના રોગો એવા હોય છે જેનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી તો ઘણામાં લક્ષણો છૂપાં હોય છે જે સામે આવતાં નથી. આ પરિસ્થિતિમાં સમજી શકાય કે રોગનું નિદાન...