સ્થૂળતાની બદલાતી વ્યાખ્યા... પેટની આસપાસની ચરબી બહુ ડેન્જરસ

આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...

હેલ્થ ટિપ્સઃ આ ઉપાય અજમાવો અને ઇમ્યુનિટી વધારો

ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

માનસિક તણાવ એટલે આજની ભાગદોડભરી જીવનશૈલીની આડપેદાશ. ઓફિસ તેમજ ઘરના કામ પૂરા કરવામાં અને સામાજિક રીતરિવાજોને પૂરા કરવા માટે રોજ-બ-રોજનાં વાતાવરણનો સામનો...

ઓબેસિટી (મેદસ્વિતા) આજકાલ સૌના માટે માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહુ કોઇ વધુ પડતા વજનના ભરડામાં છે. આ જ કારણસર વેઇટ-લોસ...

યુકે સરકારે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારે કોમ્યુનિટીઓને સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકો ચાલુ રાખવાની યાદ અપાવવા નવું અભિયાન આરંભ્યું છે.  લોકજાગૃતિ કેળવવા નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે. 

આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં...

આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો...

 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ...

ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર...



to the free, weekly Gujarat Samachar email newsletter