
ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...
ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો.. આ સપ્તાહે જાણો સ્ત્રી રોગના નિવારણ અંગે.
આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું...
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વેક્સિન વિકસાવાઈ છે અને યુકે સહિતના દેશોમાં લોકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન અપાઈ રહ્યું છે. હવે ઓક્સફર્ડ દ્વારા પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરાશે. આ માટે અત્યારે ૬-૧૭ વયજૂથના ૩૦૦ બાળકોની...
બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં સૌથી પહેલાં મળેલો કોરોના વાઈરસનો નવા વેરિએન્ટ ચિંતાનો વિષય બની ગયો છે કારણકે કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે તૈયાર કરાયેલી...
એક સમયે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ધૂમ્રપાનને કારણે સૌથી વધુ મોત થતાં હતા પરંતુ, હવે તે સ્થાન ઓબેસિટી એટલે કે સ્થૂળતાએ લીધું છે. છેક ૨૦૧૪થી થતાં મૃત્યુમાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા NHSના હજારો ફ્રન્ટલાઈન સ્ટાફને ધારણા કરતા વધુ જોખમ હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. કોવિડના પેશન્ટ્સની ખાંસીના કારણે ...
જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં...
કોરોનાની મહામારીના કારણે દુનિયાભરનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયા છે ત્યારે સૌને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ જીવલેણ રોગચાળાનો આખરે અંત કયારે આવશે. હાલ જે...