
ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...

એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ...

સ્ત્રીઓનાં જાતીય સુખ માટે લિંગની સાઈઝનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ તેની ચર્ચા સદીઓથી ચાલતી રહી છે. સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પ્રયોગમાં આ પ્રશ્નને તરાશવામાં આવ્યો...

કામના કલાકો કેટલા હોવા જોઈએ અને અઠવાડિયામાં કેટલા સમય સુધી કામ કરવું જોઈએ એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અને ઇન્ટરનેશનલ...

અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની...

દરરોજ સલાડ ખાવાથી આરોગ્યને ભરપૂર લાભ થાય છે. ચાલો, આપણે તેના વિશે જાણીએ. તમને રાત્રે સુતી વેળા એક કપ લેટ્યુસ (lettuce) વોટર પીવાનું કેવું લાગશે? ટિકટોક...

બ્રિટિશ જર્નલ ઓફ સાઈકિઆટ્રીમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે કે વાયુપ્રદૂષણના કારણે માનસિક બીમારીઓ વધી રહી છે. વાયુપ્રદૂષણમાં થોડા પણ વધારાથી ડિપ્રેશન...

ભારતમાં મંગળવારે ફરી એક વખત કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લાગ્યા છે. આ સાથે જ સૌથી વધુ વેક્સિનેશનનો નવો રેકોર્ડ પણ બની ગયો છે. કોવિન પોર્ટલ મુજબ મંગળવારે...

વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસનું જોખમ પુખ્તોમાંથી બાળકોમાં શિફ્ટ થવાનો ભય છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ...

ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવામાં પણ બહુ ઉપયોગી...