- 21 Aug 2019

વીતેલા જમાનાનાં લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહા (૭૧)નું ૧૫મી ઓગસ્ટના રોજ મુંબઈમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ...
પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ...
ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.
વીતેલા જમાનાનાં લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહા (૭૧)નું ૧૫મી ઓગસ્ટના રોજ મુંબઈમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ...
આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે....
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં છે અને લગ્ન કરવા ઇચ્છે છે તે જગજાહેર છે. રણબીર આલિયા સાથેના સંબંધમાં ગંભીર છે અને તે હવે જલદી જ પોતાના સંબંધને વધુ ગાઢ...
કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા...
ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરુખ ખાને પોતાની જાતને રૂપેરી પડદાથી અળગી કરી નાંખ્યાની ચર્ચા છે. ફિલ્મને મળેલી નિષ્ફળતાની નિરાશામાંથી તે હજી બહાર આવ્યો...
પીઢ અભિનેત્રી શબાના આઝમી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મમેકર સ્ટિવન સ્પિલબર્ગની વેબ સિરિઝ ‘હેલો’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
અક્ષયકુમાર અને ભૂષણકુમારની વચ્ચેની કડવાશ અંતે દૂર થઇ ગઇ છે. હવે બંને ફરી સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. અક્ષય અને ભૂષણે આ વાતની સ્પષ્ટતા પણ જાહેરમાં...
ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને ફિચર...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે લાંબો સમય ઇંતઝાર કરાવ્યા બાદ આખરે ૬૬મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરી છે. ફીચર ફિલ્મોને કુલ ૩૧ કેટેગરીમાં એવોર્ડ...
હૃતિક રોશનના નાના જે. ઓમ પ્રકાશનું સાતમી ઓગસ્ટે ૯૨ વરસની વયે નિધન થયું છે. તેમણે મુંબઇના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.