- 05 Aug 2020

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં મેન્ટલ હેલ્થના ઈશ્યૂ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી. અને દીપિકા પાદુકોણે પણ સુશાંતના નિધન બાદ મેન્ટલ હેલ્થ વિશે એક...
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં મેન્ટલ હેલ્થના ઈશ્યૂ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી. અને દીપિકા પાદુકોણે પણ સુશાંતના નિધન બાદ મેન્ટલ હેલ્થ વિશે એક...

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ રોજ નવા નવા નિવેદનો અને આક્ષેપ - પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે સુશાંતની પૂર્વ પ્રેમિકા...

કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીયોને તેમના વતન પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી. તેણે હજારો મજૂરોને બસ, ટ્રેન અને ફ્લાઇટ દ્વારા...

દીપિકા પદુકોણ હિંદી સિનેમાની ટોચની અભિનેત્રી ગણાય છે. તે પોતાના દરેક પ્રોજેક્ટ સાથે પોતાના મહેનતાણામાં વધારો કરતી જોવા મળી છે. હવે તેણે પ્રભાસ સાથેની ફિલ્મમાં...

વિદ્યુત જામવાલ પોતાની ધમાકેદાર એકશનથી દર્શકોમાં અને ફિલ્મ માંધાતાઓમાં જાણીતો છે. વિદ્યુતે એક ઉપલબ્ધિ કરી છે જેના પર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. એક પોર્ટલે...

ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’ની ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ માટે પસંદગી થઇ છે. આ ફિલ્મ નમકનાં અગરિયાના વિસ્તારમાં ભાથું લઇને જતી ૭ વર્ષની...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ પછી બોલિવૂડમાં નેપોટિઝમ મામલે ઘણા લોકોએ પોતાની આપવીતી અને અનુભવો શેર કર્યાં છે. એવા સંજોગોમાં લેખક ચેતન ભગતે...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી...

સલમાન ખાન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવા ઘણા બોલિવૂડના કલાકારો ફિલ્મમાં અભિનયની સાથે સાથે ગાયન પર પણ હાથ અજમાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. હવે આ યાદીમાં ટાઇગર...

સુશાંતસિંહ રાજપૂત (ઉં. ૩૪) આત્મહત્યા કેસમાં યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ ૨૫મી જુલાઈએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે...