
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....
કરણ જોહરે બનાવેલી અને શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી વેબ સીરિઝ બનવાની છે.
બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ મોટા થઈને ફિલ્મી દુનિયામાં જ નસીબ અજમાવે છે, પરંતુ આલિયા તેની દીકરીને અભિનય ક્ષેત્રે નહીં...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....

હિન્દીફિલ્મ ઉદ્યોગના સમાચાર ઉડતી નજરે...

ભારત સરકારે ગત દિવસોમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ‘પબજી’ મોબાઈલ સહિત ૧૧૮ વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના પછી લાખો યુઝર્સ પબજીના વિકલ્પરૂપે...

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં તમામ ફિલ્મ થીએટર્સને બંધ કરાયા હતા. હવે યુએસએના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં થીએટર્સને ફરી શરૂ થયા છે. નવી વાત એ...

પીઢ અભિનેતા દિલીપ કુમારના બીજા ભાઇ અસલમ ખાનનું પણ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના કારણે નિધન થયું છે.

હિન્દી ફિલ્મઉદ્યોગમાં કંગના રણૌત પોતાના બિનધાસ્ત નિવેદનો માટે જાણીતી છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના દિવસથી તે મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ક્રિયતા,...

સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ...