અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

રૂ. 130 કરોડ... ‘ધૂરંધર’ ઓટીટી ડીલ

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસેનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે...

ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...

‘શોલે’ના સુરમા ભોપાલીના પાત્રથી વિખ્યાત કલાકાર જગદીપનું આઠમી જુલાઈએ અવસાન થયું હતું. જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરાઈ હતી....

દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો. 

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...

બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter