
ઈમ્તિયાઝ અલી ‘તાજ’એ ૧૯૨૨માં લાહોરમાં ‘અનારકલી’ નામની એક નવલકથા લખી હતી. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોગલ દરબારની એક નર્તકી અનારકલી હતી અને અનારકલીની આસપાસ...
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

ઈમ્તિયાઝ અલી ‘તાજ’એ ૧૯૨૨માં લાહોરમાં ‘અનારકલી’ નામની એક નવલકથા લખી હતી. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોગલ દરબારની એક નર્તકી અનારકલી હતી અને અનારકલીની આસપાસ...
બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં શૂટિંગ માટેના એક મહત્ત્વના નિર્ણયમાં ૬૫ વરસથી મોટી વયના કલાકારોને ફિલ્મો, સિરિયલ વેબસિરીઝ વગેરે માટે શૂટની છૂટ આપી છે. કોરોનાના કારણે અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો કે, મોટી વયના કલાકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને...

અભિનેત્રી નતાશા સૂરીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે અંગત કામ માટે પૂણે ગઈ હતી એ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હાલ નતાશા હોમ ક્વોરેન્ટાઈન છે અને...

અભિનેત્રી મિનીષા લાંબાએ તાજેતરમાં જણાવ્યું કે તેના પતિ રાયન સાથે તેણે છૂટાછેડા લઈ લીધા છે. મિનીષા અને રાયને પાંચ વરસ પહેલા લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૧૮થી...

જાણીતા ટીવી કલાકાર સમીર શર્માએ તાજેતરમાં આત્મહત્યા કરી લેતાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આપઘાતના સિલસિલાથી ચિંતા ફેલાઈ છે. સમીર શર્મા છેલ્લા ૧૫ વર્ષથી...

લગભગ ૪૦૦થી વધુ ફિલ્મોમાં અનેક હિરોઇનો માટે ડ્રેસ ડિઝાઇન કરનાર ગુજરાતના ગૌરવસમા લીના દરૂ (૮૧) નાની માંદગી બાદ અવસાન પામ્યા છે. ચાર દસકા કરતાં પણ લાંબી...

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને ટીવી સ્ટાર અનુપમા પાઠકનો પણ મૃતદેહ મુંબઈમાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો. અનુપમા પાઠકે મુંબઈમાં મીરાં રોડ પર પોતે રહેતી હતી તે...

વિતેલા જમાનાનાં જાણીતી અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. કુમકુમ ઘણા સમયથી બીમાર હતાં. કુમકુમનું અવસાન થતાં બોલિવૂડના વીતેલા જમાનાની...

કોરોનાની લપેટમાં આવી ગયેલા બચ્ચન પરિવાર માટે હવે રાહતનો સમય આવ્યો છે. પહેલાં પૂત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા બાદ ઘરના મોભી અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી...

બોલિવૂડમાં સગાવાદના મામલે આક્ષેપોનો દાવાનળ ફાટી નીકળ્યો છે ત્યારે ઓસ્કરવિજેતા સંગીતકાર એ. આર. રહેમાને એવો આક્ષેપ કર્યો છે કે બોલિવૂડમાં એક ગેન્ગ છે, જે...