લેસ્ટરમાં રાજ-સિમરનનું આઇકોનિક સ્ટેચ્યુ

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

સ્વદેશી હસ્તકળાને વધાવતું બોલિવૂડ

મુંબઇમાં નીતા અંબાણી દ્વારા આયોજિત સ્વદેશ સ્ટોરના એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના સિતારાઓ દેશની હસ્તકળા આધારિત વસ્ત્રો અને આભુષણો પહેરીને હાજર રહ્યાં હતાં. ભારતીય હાથશાળ અને હસ્તકળાના કારીગરોને સમર્પિત કાર્યક્રમમાં ગુજરાતી પટોળા, ઘરચોળા અને બાંધણી...

૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...

આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં...

તનુજા, ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મ બની છે. બોલિવૂડની ચીલાચાલુ મસાલા ફિલ્મ કરતાં આ ફિલ્મ અલગ છે. ફિલ્મ એક્સપર્ટ્સ...

ટોચની અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ કરાયો હતો જેમાં કંગના રનૌત ઝાંસીની રાની લક્ષ્મીબાઇ દર્શાવાઈ છે. મૂળ...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની જાણીતી મ્યુઝિક કંપનીઓ – સોની, સારે ગામા, ટી સિરીઝ, યશરાજ ફિલ્મ્સ, યુનિવર્સલ મ્યુઝિક કંપની પર દરોડા પાડ્યા હતા.

ભારતભરમાં ગુરુ નાનક જયંતી અને ગુરુ પરબની ઊજવણી ચોથી નવેમ્બરે કરાઈ હતી, આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી....

ન્યૂ યોર્કમાં પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ...

નિર્દેશક સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ પર વિવાદોના વાદળ ઘેરાયલા જ રહે છે. હવે કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ એક ખુલ્લો પત્ર પોસ્ટ કરીને પોતાનો...

પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેના ઘરથી ફક્ત પાંચ બ્લોકના અંતરે જ આ હુમલો થયો હતો. પ્રિયંકાએ આ હુમલાને...

પ્રસિદ્ધ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરને હૃદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ સન્માન તેમને હૃદયેશ આર્ટ્સની ૨૮મી જયંતી અને પ્રખ્યાત સંગીતકાર હૃદયનાથ...



to the free, weekly Gujarat Samachar email newsletter