પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ડીડીએલજે અને મરાઠા મંદિરનો રોમાન્સ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે...

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે. 

પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે....

મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા. 

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના અભિનેતા દેવ પટેલ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી નિકોલ કિડમેન ‘લાયન’ ફિલ્મમાં સાથે કામ કરશે.

એક જમાનાની હિન્દી ફિલ્મોની ગ્લેમરસ, બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રી ઝીન્નત અમાન ફરીથી ચર્ચામાં છે. ૧૯ નવેમ્બરે તેણે પોતાનો ૬૩મો જન્મદિન ઉજવ્યો હતો.

દક્ષિણ ભારતમાં જાણીતા અને હવે હિન્દીમાં પણ એક સફળ ફિલ્મ આપનારો ધનુષ હવે નવી તમિળ ફિલ્મમાં બ્રિટિશ મોડેલ અભિનેત્રી એમી જેકશનની સાથે દેખાશે. દિગ્દર્શક વેલરાજની ‘વેલા ઇલ્લા પથ્થારી’ (વીઆઈપી) ફિલ્મ બાદ આ ૩૨ વર્ષીય અભિનેતાની ‘રાંઝણા’ પછીની બીજી ફિલ્મ...

૧૪૯ ફિલ્મોમાં અભિનય આપનાર દેવેન વર્મા (૭૮)નું બીજી ડિસેમ્બરે મોડી રાત્રે પૂણેની હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું છે. તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter