અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

લેખક જ્ઞાનપ્રકાશની નવલકથા‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત આ ફિલ્મમાં એક મીડિયા-ટાઇકૂન, મહત્વાકાંક્ષી યુવાન, વાસનાનો લાલચુ રાજકારણી, સંગીતમાં આગળ જવા ઇચ્છતી યુવતી...

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ...

મુંબઇના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નસીબે ફરીથી સાથ આપ્યો છે. વર્ષ ૨૦૦૨ના આ કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજા બોમ્બે હાઇ કોર્ટે...

સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે અજયસિંહ રાજપૂત પાસેથી તેની નજીકની વ્યક્તિઓ ઝૂંટવાઈ જાય છે. અંતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એન્ટી કરપ્શન ફોર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter