
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ શારદા કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ શારદા કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.

બહુચર્ચિત જિયાખાન રહસ્યમય મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગત સપ્તાહે આદિત્ય અને સૂરજ પંચોલીના ઘરની ઝડતી લીધી હતી.

લેખક જ્ઞાનપ્રકાશની નવલકથા‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત આ ફિલ્મમાં એક મીડિયા-ટાઇકૂન, મહત્વાકાંક્ષી યુવાન, વાસનાનો લાલચુ રાજકારણી, સંગીતમાં આગળ જવા ઇચ્છતી યુવતી...

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ...

મુંબઇના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નસીબે ફરીથી સાથ આપ્યો છે. વર્ષ ૨૦૦૨ના આ કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજા બોમ્બે હાઇ કોર્ટે...
મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પરિવાર તરીકે જેની ગણના થાય છે તે કપૂર ખાનદાનને ૧૦ એપ્રિલે વધુ એક રાષ્ટ્રીય સન્માન મળ્યું.
કોમેડી ફિલ્મ
શ્રીદેવી અને જયા પ્રદાએ વચ્ચે વર્ષોથી અબોલા હતા.
જાણીતા ડાન્સ ડાયરેક્ટર શામક દાવર સામે કેનેડાની કોર્ટમાં લૈંગિક અત્યાચારના આરોપસર બે કેસ થયા છે.

સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે અજયસિંહ રાજપૂત પાસેથી તેની નજીકની વ્યક્તિઓ ઝૂંટવાઈ જાય છે. અંતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એન્ટી કરપ્શન ફોર્સ...