- 14 Feb 2015
પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે.
એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે.
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.
પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે.
ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરથી જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલ તેની નવી હોલીવૂડ ફિલ્મના શૂટિંગ માટે ઉજ્જૈનમાં છે.
અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

દિલ્હીમાં ‘જાદુ’ ચલાવનાર અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થનારાઓમાં અમિતાભ બચ્ચન પણ બાકાત નથી.
પંજાબના બહુ વિવાદાસ્પદ બાબા ગુરમીત રામરહીમ સિંહને હીરો દર્શાવતી ફિલ્મ ‘MSG ધ મેસેન્જર’ અંતે ભારતમાં પ્રદર્શિત થઇ છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાનના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ વિવિધ ધાર્મિક જૂથોના નિશાને છે.
શાહિદ કપૂર માટે નવા વર્ષમાં શુભ શરૂઆત થઇ છે.

ભારતીય સિને જગતની કેટલીક ઐતિહાસિક ફિલ્મોમાંની એક ‘શોલે’ હવે પાકિસ્તાનમાં રિલીઝ કરાશે.

મખમલી સ્વરની માલકિન પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે લગ્ન કર્યા છે.