- 13 Mar 2015

અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે.
સોનુ સૂદ હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તત્પર રહે છે. તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં મુશ્કેલીમાં મૂકાયેલા રાજપાલ યાદવની મદદની પહેલ કરનારામાં સોનુ સૂદ પ્રથમ અભિનેતા હતા. તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. હવે...
બોલિવૂડ સમગ્ર વર્ષ દરમિયાન શૂટિંગ અને કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ હોળી અને દિવાળીના તહેવારોને એટલા જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ઉત્સવ ઉજવાયો તેની સાથોસાથ સેલેબ્રિટીસે પણ પોતાની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવ્યું છે. તેમાં...

અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે.

આદિત્ય પંચોલી ઘણીવાર વિવાદોમાં સપડાતો રહે છે.

વર્ષ ૨૦૦૪માં બનેલી બહુચર્ચિત ‘અબ તક છપ્પન’ની આ સીક્વલ ફિલ્મ છે.

રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.

હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.

રેખાના સેંથામાં સિંદૂર જોઈને લોકોને ઘણા વિચાર આવે છે. તેના દાંપત્યજીવનના ભેદની પણ ભારે ચર્ચા થાય છે.

અમેરિકાના લોસ એન્જલસની એક કોર્ટે શીખ વિરોધીના તોફાનોના મામલે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે.
આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.
પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે.