- 30 Jul 2015

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.
ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...
ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે.

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...
સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.

સલમાનખાન હવે અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે.

અભિનેતા-મોડલ મિલિદ સોમણે એક મોટી સફળતા મેળવી છે.

ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે.

પ્રિયંકા ચોપરાએ ૧૮ જુલાઇએ તેનો ૩૩મો જન્મદિન ઉજવ્યો હતો.

પવનકુમાર ચતુર્વેદી (સલમાનખાન) ઉર્ફે બજરંગીનો ઉછેર મધ્યમવર્ગીય હિન્દુ પરિવારમાં થયો છે.