
કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.
કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...
થોડાક મહિના પહેલા એક્ટ્રેસ કૃતિ સેનન સાઉથના સ્ટાર પ્રભાસ સાથે રિલેશનશીપમાં હોવાના અહેવાલ હતા. હવે કૃતિ સેનન તેનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર દહિયા સાથે...
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRને જાપાનમાં ભરપૂર આવકાર મળ્યો છે. આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી જાપાનના સિનેમાઘરોમાં ચાલી રહી છે, અને તેના 500થી વધુ શો થઇ ચૂક્યા...
પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા દીકરી માલતી મેરી સાથે ભારતની મુલાકાત આવી છે. બાદમાં પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત આવી પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો...
સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે...
બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં બે સદગત ગાયકોના અવાજ રિક્રિએટ કરવા માટે રહેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લીધી હતી. મ્યુઝિક જેવા સર્જનાત્મક કામમાં...
અખંડ ભારતના શિલ્પી અને વિચક્ષણ રાજપુરુષ સરદાર પટેલના જીવનકથન પર આધારિત મેગા ટીવી શો ‘સરદારઃ ધ ગેમ ચેન્જર’નું ડીડી નેશનલ પર પ્રસારણ શરૂ થયું છે. મુંબઇ સ્થિત...
અમિતાભ બચ્ચને પોતાની બીમારીના સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. 15 માર્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે અમિતાભ બચ્ચનને પગની નસમાં લોહી જામી ગયું હોવાથી તાત્કાલિક...
ઈમરાન ખાને તેની પ્રેમિકા લેખા વોશિંગ્ટન સાથેના સંબંધોની પહેલીવાર કબૂલાત કરી છે. જોકે, તેણે લેખાને અન્યોના ઘર ભાંગનારી હોવાનું કહી વગોવનારા લોકો માટે નારાજગી...