શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી સેલિબ્રિટી બ્રાન્ડઃ ટોપ-25માં 12 અભિનેત્રી

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...

અસમના પૂરપીડિતોની વહારે બોલિવૂડ કલાકારો

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

પહેલાં ‘બાલિકા વધુ’ જેવી ટીવી સિરિયલ, બાદમાં ‘મિર્ઝાપુર’ જેવી વેબસીરિઝ અને તાજેતરની ‘12વી ફેઈલ’ જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ...

મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવા અને પ્રસારિત કરવાના કેસમાં રાજ કુંદ્રા ફરી એક વખત સમાચારમાં છે. રાજ કુંદ્રા કથિત પોર્નોગ્રાફી કેસમાં આરોપી...

અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં યોજાયેલા 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (આઈએફએફઆઈ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી...

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના રિલેશનશિપમાં હોવાની ચર્ચા તો લાંબા સમયથી ચાલતી હતી, પણ વિજયે હવે આ વાતને કન્ફર્મ કરી છે. વિજયે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનશિપ, લગ્ન...

આયુષ્માન ખુરાન અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો,...

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવન તાજેતરમાં જ એક્ટ્રેસની જન્મદિવસની ઊજવણી કરવા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના પ્રવાસ દરમિયાન બંનેએ...

મ્યુઝિક કંપોઝર એ. આર. રહેમાન અને તેમનાં પત્ની સાયરાએ તાજતરમાં જ છૂટાં થવાનો નિર્ણય જાહેર કર્યો છે. 29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાના સમાચારને કારણે સોશિયલ...

ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી મલાઈકા અરોરા વારંવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી બાબતોને શેર કરતી રહે છે. હાલમાં તે વારંવાર ક્રિપ્ટિક પ્રેરણાદાયી...

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર 67 વર્ષની વયે પણ યુવાન લાગે છે. સૌ કોઈ તેની આ એવરગ્રીન જવાનીનું રહસ્ય જાણવા માંગતું હોય છે. તે એક ફેમિલી મેન છે. ફિલ્મોમાં તો તે...

ગુજરાતના બહુચર્ચિત ગોધરા કાંડ અને તેના પર રજૂ થયેલા મીડિયાના અહેવાલો પર આધારીત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને સેન્સર બોર્ડે UA સર્ટિફિકેટ આપ્યું છે. સેન્સર...



to the free, weekly Gujarat Samachar email newsletter