કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

નૃત્યઃ માનવ મનની અભિવ્યક્તિનું રસમય દર્શન

અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં.... આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો...

‘આ ખરેખર ચમત્કાર હોય એવું મને લાગી રહ્યું છે...’ આ શબ્દો છે રોજર ફેડરરના. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરરે તેની કારકિર્દીનું રેકોર્ડરૂપ આઠમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે સૌથી મોટી ઉંમરે આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ...

‘તમારો ફોન મુંબઈમાં ખોવાયો છે?’ અચાનક મોડી રાત્રે ફોન આવ્યો ને સ્વપ્નેશ ગભરાયો, ‘મારો ફોન ખોવાયો છે એની ખબર વળી કોને હશે?’ એના મનમાં પ્રશ્ન ઊઠ્યો... ‘હા, હા... મારો ફોન તો ખોવાયો છે, પરંતુ આપ કોણ? અને આપની પાસે ઓસ્ટ્રેલિયાનો મારો આ ઘરનો નંબર...

‘તમે અહીં આવેલા લોકો પૈકીના ત્રણ દર્દીના નામ લઈને અથવા એમના ચહેરા યાદ કરીને પ્રાર્થના કરો કે ધન્વન્તરી ભગવાનની કૃપાથી એમના શરીરના જે રોગો છે તે દૂર થઈ જાય.’ રોજ સાંજે પ્રાર્થનામાં પાંચ મિનિટના સમયે સંસ્થાના ડોક્ટરે કહ્યું

‘મારી તો કિશોરાવસ્થા હતી, તે દિવસે સવારે ઘરમાં ને પડોશમાં બધા વાતો કરતા હતા કે કટોકટી જાહેર થઈ...’ ‘અમારી વિદ્યાર્થી અવસ્થાના એ દિવસો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેનો અમારો છુપો સંઘર્ષ અમારા માટે અમૂલ્ય સંભારણા છે...’ ‘મારે તો મારી દીકરીના...

‘મારે ગાંધીજીના જીવન વિશે જાણવું છે એટલે હું આ ટ્રેનમાં જવાનો છું.’ માત્ર ૧૨ વર્ષની ઊંમરના કિશોર મીતે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને એક મુલાકાતમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સહુને રાજીપો થયો હતો.

‘હું અભણ છું કારણ કે અમારી ભણવાની ઊંમરે આટલી જાગૃતિ નહોતી પરંતુ મારા બાળકોને મેં થોડુંઘણું ભણાવ્યા છે. હવે આ પૌત્રને તો મારે ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો છે.’ આ શબ્દો છે ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વસતિ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના...

‘અમે દેવકા રહેતા, દર મહિને ખરીદી માટે બા રાજુલા જાય, મને સાથે લઈ જાય. આઠ કિલોમીટરનું અંતર, પણ બસની ટીકીટના ૪૦ પૈસા બચાવવા બા જાતે ચાલે ને મને પણ ચલાવે. આવવાનું પણ એમ જ. મુસાફરી દરમિયાન બા મને સંતોની-શૂરવીરોની કથાઓ અને ધાર્મિક વાર્તા સંભળાવતા....

‘અરે મોતીકાકા કેમ દેખાતા નથી, ક્યાં ગયા?’ બેન્ડ વગાડી રહેલા વાદકો તરફ જોઈને શહેરના જાણીતા એડવોકેટ અને જાગૃત જન સંસ્થાના સ્થાપક અશોક દામાણીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે... ‘સાહેબ અહીં જે વગાડે છે તે બધા જ મોતીકાકા તો છે!’

‘સાહેબ વધારાના પૈસા લઉ તો ભગવાન રાજી ના રહે...’ ગામડાગામના પહાડોમાં વસનારા પદમસિંહ ઠાકુરે કહ્યું. અમદાવાદથી ધ્વનિ, સ્તુતિ, કક્ષા, ચાહત, રુદ્રી, કવિશ અને તેમના ઘરના વડીલો નિયમિત રીતે ગુજરાતમાં અને ગુજરાત બહારના વિસ્તારોમાં પ્રવાસ કરવા છેલ્લા...

‘લગ્નજીવનના ૫૭ દિવસો પસાર થાય ત્યાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં આપણે સમાજમાં જોયા છે ત્યારે ૫૭ વર્ષનું દામ્પત્યજીવન પ્રસન્ન બનીને માણવું એ જ સ્વયં એક ઉત્સવની ઘટના છે.’ કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે ભાવનગરમાં એક પારિવારિક પ્રસંગે પ્રવચન...



to the free, weekly Gujarat Samachar email newsletter