લોકકલા-લોકસંસ્કૃતિની હરતીફરતી સંસ્થાઃ જોરાવરસિંહ જાદવ

‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન...

નૂતન વર્ષે સહજતાથી જીવીએ, બની શકે તેટલું સાચું જીવીએ

વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ...

‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા...

‘ચાંદ સી મહેબુબા હો મેરી...’, ‘મેરે પહેલે પ્યાર કે નામ યે ગાના ગા દો દોસ્ત...’, ‘ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...’ આ ગીતની ફરમાઈશ ઉપર કોઈએ કહ્યું લ્યા આને હજી પ્રેમનો ઘણો પ્રગટ છે હોં! તો કોઈએ વળી વિદેશ ગયેલા પ્રિયતમ માટે ગવડાવ્યું......

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ...

‘સાહેબ, અમે આવા જ કોઈ ગામડાંના માણહ, બહુ ભણ્યા નહિ, મહેનતનું કામ કરીએ ને રોજી રળીએ, અમારા જેવો સામાન્ય માણસ બીજું કરે પણ શું?’ આવું કહેનાર એક સામાન્ય માણસ એક અસામાન્ય ને અમીટ છાપ મનમાં મૂકી ગયો, એના વિવેકથી અને એની જીવન પ્રત્યેની સમજદારીથી....

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું....

‘પપ્પા, મને સ્ટેજ પર બોલવા જવાનું છે. દુનિયાભરના કન્ટેન્ટ રાઈટર થયા, હવે મારા માટે પણ કંઈક લખી આપો.’ કવિશે એના ડેડીને કહ્યું. ‘અલ્યા, પણ વિષય તો કહે...’...

‘કેબીસી શરૂ થયું ત્યારથી જ એમની શાલીનતા સ્પર્શી ગઈ છે...’ ‘એમના સંઘર્ષમાંથી બોધપાઠ લેવો જોઈએ...’ આવા અનેક વાક્યો અને વાતો ફેસબુક પર વાંચવા મળી એ વ્યક્તિત્વ એટલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન. લેખક-ફિલ્મ સમીક્ષક અને મિત્ર સલીલ દલાલે કેનેડાથી તેમના...

‘બેટા, એક ટીવી સિરીયલના સમયે ગામના રસ્તા પર કરફ્યુ હોય ને એવો સોંપો પડી જતો હતો...’ ‘ત્રણ દાયકા થઈ ગયા, થાય છે ફરી એક વાર સમય મળે તેમ તેમ આ ટીવી સિરીયલ જોવી છે...’ આવા અનેક ઉદ્ગારો મિત્રવર્તુળમાં-પરિચિતોમાં સાંભળવા મળ્યા, ‘મહાભારત’ સિરીયલ માટે.

ભારતરત્ન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું શરીર ૯૩ વર્ષની ઉંમરે શાંત થયું. આખોય દેશ જાણે નિઃસ્તબ્ધ થઈ ગયો. સહુને લાગ્યું કે પોતાના પરિવારમાંથી કોઈ જતું રહ્યું છે. વેદના-સંવેદના વ્યક્ત થતી રહી વ્યક્તિગતરૂપે અને જાહેર માધ્યમોમાં પણ.

‘એઈ, અહીં હાથ મુક, જસ્ટ અનબિલીવેબલ યાર, પેલું પેલું, પેલી ફિલ્મમાં થાય છે ને એવું જ થયું યાર....’ પત્ની આનંદમાં ને આનંદમાં બોલી ગઈ. પત્ની એના પતિનો હાથ ઝાલીને અત્યંત ધીમા પગલે વિશાળ બંગલાની લીલીછમ હરિયાળીથી મઢેલી લોન પર જરા ખૂણામાં લઈ ગઈ. ખુરશી...



to the free, weekly Gujarat Samachar email newsletter