પરોપકારમાં સમાયો છે સૌથી મોટો ધર્મ

ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે.

સાંસ્કૃતિક ઓળખનું સંરક્ષણ કરે છે કલાના વિવિધ સ્વરૂપો

‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ છે.’ આ શબ્દો લખ્યા છે વલ્લભ વિદ્યાનગરસ્થિત મારા વર્ષોજૂના સ્વજન કલાના ઉપાસક શ્રી કનુભાઈ પટેલે....

‘સર, સાચું એ છે કે હું જ આ છોકરાઓ જોડે વાતો કરતો હતો, એટલે સજા તો મને પણ મળવી જોઈએ...’ વિદ્યાર્થીએ ટીચરને કહ્યું અને વિદ્યાર્થીની ઈમાનદારી અનુભવીને ટીચર દંગ રહી ગયા. આ વાત એક શાળાના વર્ગખંડની છે, જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા. એમના રોજિંદા ક્રમ...

‘દીદી, તમારી પાસે જે કલર્સ, પેનના આ સેટ છે, તેનો ઉપયોગ થઈ જાય પછી તમે મને આપશો?’ રવિએ એની સાથે અભ્યાસ કરતી સિનિયર છોકરી ઝીલને પૂછ્યું અને ઝીલના મનમાં વિચારો શરૂ થયા. કયા વિચારો? શા માટે? અને આખરે પરિણામ? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘટનાના...

‘ડેડી, આ શું લખ્યું છે?’ દીકરી સ્તુતિએ કહ્યું... ‘તમે આટલું તો ગુજરાતી વાંચી શકો છો બેટા, જાતે વાંચો.’ જવાબ આપ્યો ડેડીએ. ‘અરે પણ અહીં નામની જગ્યાએ તારીખ લખી છે, આપણા દૂધવાળાભાઈએ એમ કહું છું.’ વાત એમ બની હતી કે બાજુના ગામથી ઘરે દૂધ આપવા રોજ એક...

‘સાહેબ, પાય લાગું, મારા વંદન સ્વીકારો...’ આટલું કહીને એક યુવાન ઝુકીને વંદન કરવા નમી પડ્યો ને પેલા બંને નવાઈ પામ્યા કે આ યુવાન છે કોણ? મરુ ભૂમિ રાજસ્થાન... પહાડોની, તળાવોની, શૌર્યની, રાજા-રજવાડાંની ભવ્ય ઈતિહાસની, મહેલો અને બાગ-બગીચાઓની ભૂમિ......

‘આપણે કોઇનું ઝૂંટવીને રોજી મેળવીએ, તો ઇશ્વર આપણને માફ નો કરે!! સાચી વાત ને!’ આવો એક સંવાદ અનિકેતના કાને પડ્યો... સવાર સવારના જાણે ધર્મ-કર્મનો સમન્વય નજર સામે સાક્ષાત થઇ ગયો હોય એવું એને લાગ્યું. એકચ્યુલી, વાત એમ હતી કે, એક લગ્નપ્રસંગે અમદાવાદથી...

‘હું સાત વર્ષથી નિયમિત આ પુસ્તક મેળામાં આવું છું. શિક્ષક છું ને વિદ્યાર્થીઓને પણ અહીં આવવા માટે આગ્રહ કરું છું.’ મૌરેયા ગામના શિક્ષક ત્રિભુવન રાઠોડે કહ્યું. ‘અમે દર વર્ષે મારી આસપાસ રહેતા વિદ્યાર્થીઓને લઈને આવીએ, પુસ્તક મેળાના તમામ કાર્યક્રમો...

‘લ્યો, બોલો, આપણે જ્યાં જઈએ છીએ એ ગામનું નામ પણ કોઈને ખબર નથી.’ ‘અલ્યા ધ્યાન રાખજો, આપણે ફરવા આવ્યા છીએ, દેવદર્શનની ટુરમાં નહીં હોં!’ વાચકો સાચ્ચું જ સમજ્યા છો. વાત દિવાળી વેકેશનના પ્રવાસની છે. આપણે પ્રવાસપ્રેમી પ્રજા છીએ, ઉત્સવો ઉજવવા આપણને...

પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી...

‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું. ‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’



to the free, weekly Gujarat Samachar email newsletter