પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી...

‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું. ‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’

‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા...

‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા...

‘ચાંદ સી મહેબુબા હો મેરી...’, ‘મેરે પહેલે પ્યાર કે નામ યે ગાના ગા દો દોસ્ત...’, ‘ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...’ આ ગીતની ફરમાઈશ ઉપર કોઈએ કહ્યું લ્યા આને હજી પ્રેમનો ઘણો પ્રગટ છે હોં! તો કોઈએ વળી વિદેશ ગયેલા પ્રિયતમ માટે ગવડાવ્યું......

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ...

‘સાહેબ, અમે આવા જ કોઈ ગામડાંના માણહ, બહુ ભણ્યા નહિ, મહેનતનું કામ કરીએ ને રોજી રળીએ, અમારા જેવો સામાન્ય માણસ બીજું કરે પણ શું?’ આવું કહેનાર એક સામાન્ય માણસ એક અસામાન્ય ને અમીટ છાપ મનમાં મૂકી ગયો, એના વિવેકથી અને એની જીવન પ્રત્યેની સમજદારીથી....

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું....

‘પપ્પા, મને સ્ટેજ પર બોલવા જવાનું છે. દુનિયાભરના કન્ટેન્ટ રાઈટર થયા, હવે મારા માટે પણ કંઈક લખી આપો.’ કવિશે એના ડેડીને કહ્યું. ‘અલ્યા, પણ વિષય તો કહે...’...

‘કેબીસી શરૂ થયું ત્યારથી જ એમની શાલીનતા સ્પર્શી ગઈ છે...’ ‘એમના સંઘર્ષમાંથી બોધપાઠ લેવો જોઈએ...’ આવા અનેક વાક્યો અને વાતો ફેસબુક પર વાંચવા મળી એ વ્યક્તિત્વ એટલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન. લેખક-ફિલ્મ સમીક્ષક અને મિત્ર સલીલ દલાલે કેનેડાથી તેમના...



to the free, weekly Gujarat Samachar email newsletter