- 27 Feb 2016
‘આ વખતે ભલે અનહદ પ્રેમ આપ્યો, હવે આવો ત્યારે આટલો બધો પ્રેમ કરતા નહીં કે અમે તમને આવજો કહેવા ઘરના દરવાજા સુધી પણ ન આવી સકીએ.’
‘તેઓ માત્ર મેન્ટર ન હતા, વિઝનરી મેન્ટર હતા...’ ‘એમના ઘરે ગયેલ સ્ટુડન્ટ કે બીજું કોઈ અતિથિ ચા-નાસ્તો કે ભોજન કર્યા વિના પરત જાય જ નહીં...’ ‘વાસ્તવમાં ગીતામાં પ્રબોધેલા કર્મ માર્ગને તેઓ ક્ષણ ક્ષણ જીવ્યા હતા...’ આ અને આવા અનેક વાક્યો સ્મશાનગૃહમાં...
મારા કૃષ્ણ... શ્યામ સમીપે... કૃષ્ણ તવાસ્મિ... કલ્પતરુ શ્રીકૃષ્ણ... મુરલી મનોહર... પ્રેમથી પરમાત્મા અને આવા અનેક શીર્ષક હેઠળ કૃષ્ણપ્રેમના, કૃષ્ણભક્તિના સંગીત-ગીત-નૃત્યના કાર્યક્રમો થઈ શકે, થઈ રહ્યા છે.
‘આ વખતે ભલે અનહદ પ્રેમ આપ્યો, હવે આવો ત્યારે આટલો બધો પ્રેમ કરતા નહીં કે અમે તમને આવજો કહેવા ઘરના દરવાજા સુધી પણ ન આવી સકીએ.’