રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
હિન્દુ વેદધર્મ અને વેદાન્ત (તત્ત્વજ્ઞાન)નું સર્વાંગી પરિશીલન કરીને જીવ, જગત અને ઈશ્વર (બ્રહ્મ)ની વિચારણા કરનાર કેટલાક આચાર્યો થયા. શાસ્ત્રીય દૃષ્ટિએ ‘આચાર્ય’ તે કહેવાય, કે જેમણે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા મુખ્ય ત્રણ પ્રસ્થાન-ગ્રંથો...
પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ...
રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...