- 16 Mar 2018

ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન.
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન.
૧૧ માર્ચના રોજ બ્રિટનવાસીઓ માના વાત્સલ્યપ્રેમ, મમતા અને કદરદાનીને અંજલિ અર્પવા ‘મધર્સ ડે’ની ઉજવણી કરી માનું ઋણ અદા કરવાની કોશિષ કરશે. આમ તો આ જરા અજૂગતું...
ફાગણી પૂનમ (આ વર્ષે બીજી માર્ચ) એટલે પગપાળા ડાકોરની યાત્રા કરી પ્રભુની ભક્તિમાં લીન થવાનો ઉત્તમ અવસર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને...
શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં...
વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે,...
હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચાયો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ કરાયા છે - પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન....
અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...
આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી...
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ...