અખંડ ભારતનું નિર્માણ કરનાર ‘લોખંડી પુરુષ’

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય...

દિવાળીના તહેવારો એટલે આનંદનો ઉત્સવ

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ - દિવાળી - નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

કાળગણનાના વિશાળ વિસ્તારમાં કલ્ય (ચાર યુગ)થી માંડીને નિમિષ (આંખનો પલકારો), પળ-વિપળ, દિવસો, માસ, વરસ વગેરે સમય તબક્કાનો સમાવેશ થાય છે. વરસનાં જુદાં જુદાં...

ભારત એ ઉત્સવો અને પર્વોનો દેશ છે. અહીંની પ્રજા ઉત્સવપ્રિય છે. ઉત્સવનો અર્થ આ પ્રમાણે છે - ઉ એટલે ઉમંગ અને ત્સવ એટલે ઉછાળવું - જે ઉમંગો, ઉછાળો છે તે ઉત્સવો....

આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે...

હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં...

સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની...

મોટા ભાગનાં ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધનની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે....

સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી...

શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક...

દેશવિદેશમાં વસતાં ભારતીયો એક તરફ અષાઢી બીજનાં (આ વર્ષે ૪ જુલાઇ) મહાપર્વે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હશે ત્યારે કચ્છી...

રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ)...



to the free, weekly Gujarat Samachar email newsletter