રવિશંકર મહારાજઃ સેવા કરવા માટે સત્તા જરૂરી છે તેવું ન માનતા મૂકસેવક

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ...

ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત્ મૂર્તિ મહાવીર સ્વામી

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો...

ભાઇબહેનના અતૂટ પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન પર્વ. રાખડી આમ તો માત્ર સૂતરનો ધારો છે, પણ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ તથા...

શિવજી આશુતોષ છે કેમ કે તે તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર પણ નીકળ્યું ત્યારે તે પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત...

વિશ્વભરમાં વસતાં ભારતીયો આજે, ૧૫ ઓગસ્ટે ઉમંગ-ઉલ્લાસભેર દેશનો ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે. આપણે સહુ દેશની સ્વાતંત્ર્ય ચળવળ વિશે તો ઘણુંબધું જાણીએ...

વર્ષ ૧૯૯૩માં એચ. એમ. પટેલ સાહેબના નિધન બાદ ચારુતર વિદ્યામંડળની જવાબદારી યોગ્ય વ્યક્તિ સંભાળે તે માટે ઘણા બધા શુભેચ્છકો પ્રયત્નશીલ હતા. એમાં ખાસ કરીને એ...

ગુરુપૂર્ણિમા પર્વે આજે અહીં એક એવા આફ્રિકન-અમેરિકન ટીચર રીટા પિયર્સનને અંજલિ અર્પી છે જેઓ સ્ટુડન્ટ્સને હોંશિયાર બનાવવાની સાથોસાથ તેમને માનવસંબંધોનું મૂલ્ય...

ભક્તજનો ભગવાનના દર્શન કરવા બારેમાસ મંદિરમાં જાય છે, પરંતુ અષાઢી બીજ (આ વર્ષે ૧૮ જુલાઇ)નું પર્વ એવું છે જ્યારે ભગવાન જગન્નાથજી ખુદ મોટા ભાઇ બલરામ અને બહેન...

શિવભક્તોએ આજે પૂનમના પર્વે પહેલગાંવથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ કર્યો તે સાથે જ હિમાલયની ગિરીકંદરાઓ જય બાબા અમરનાથના જયઘોષથી ગાજી ઉઠી છે. ભારતની કેટલીક...

હિજરી સનના નવમા માસ રમજાનનું ઇસ્લામમાં વિશેષ મહત્ત્વ છે. અરબી ભાષાના ‘અરબ’ શબ્દ પરથી ઊતરી આવેલા આ ભાષાના શાબ્દિક અર્થ થાય છે બાળવું. તેનો આધ્યાત્મિક અર્થ...

હિન્દુ પંચાગ આધારિત કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે. પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા આ માસમાં ભગવાન શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ, લક્ષ્મીજીનું...

જેઠ સુદ પૂનમ (આ વર્ષે બીજી જૂન) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter