રવિશંકર મહારાજઃ સેવા કરવા માટે સત્તા જરૂરી છે તેવું ન માનતા મૂકસેવક

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ...

ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત્ મૂર્તિ મહાવીર સ્વામી

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો...

યોગીજી મહારાજ, પોતાના લાક્ષણિક પ્રેમાળ વ્યક્તિત્વથી લાખો લોકોના હૃદયસમ્રાટ બની રહ્યા હતા. લોકોનાં હૃદય જીતવાની એમની અતુલ સિદ્ધિ હતી. ક્યારેય દુરાગ્રહ કે...

શક્તિપ્રાપ્તિ માટે શક્તિપર્વ નવરાત્રિ, ધનપ્રાપ્તિ માટે ધનતેરસે લક્ષ્મીપૂજન, જ્ઞાનપ્રાપ્તિ માટે દિવાળીએ શારદાપૂજન કરાય છે. જો સદબુદ્ધિ પ્રાપ્ત કરવી હોય...

ગંગાસ્નાન અને દાન-પુણ્યનું મહિમાગાન કરતા પર્વે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનનાં પાપો અને ચાર વાણીનાં એમ દશ પાપો દૂર થતાં હોવાથી...

વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે ૨૩ એપ્રિલ) એટલે શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન પામેલાં સોમનાથનો પ્રતિષ્ઠા દિન છે. તેમના આવિર્ભાવનું કારણ પ્રજાપતિ...

વર્ષનાં ચાર વણજોયાં મુહૂર્તોમાંથી અક્ષયતૃતીયા (આ વર્ષે ૨૧ એપ્રિલ) એક છે. અખાત્રીજ તરીકે પણ ઓળખાતી અક્ષયતૃતીયા એટલે મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ...

ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે ભગવાન શ્રીરામે જન્મ લીધો હતો. આ પર્વને આપણે સહુ રામનવમી (આ વર્ષે ૨૮...

હિન્દુ ધર્મગ્રંથોમાં ચૈત્ર સુદ પડવા (આ વર્ષે ૨૧ માર્ચ)ના રોજ નવ-સંવત્સરની ઉજવણીનો ઉલ્લેખ છે. નૂતન સંવત્સરનું પર્વ અતિ પ્રાચીન વૈદિક કાળથી જ મહાપર્વ તરીકે...

સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.

હોળી અને ધુળેટી (આ વર્ષે પાંચ અને છ માર્ચ)નું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે. ભારતભરમાં જુદા...



to the free, weekly Gujarat Samachar email newsletter