
વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી ઉમંગભેર તપ-જપ-દાન-ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચન-શ્રવણથી થઇ. પર્યુષણ પર્વના...
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી ઉમંગભેર તપ-જપ-દાન-ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચન-શ્રવણથી થઇ. પર્યુષણ પર્વના...
સાંસારિક ગતિવિધિઓમાંથી મુક્ત બની અંતરાત્માની ખોજ કરાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી જૈનોના હૈયા હરખી ઉઠે છે...
ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...
હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી...
ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાતા શ્રાવણ મહિનાનો રવિવાર - ૧૨ ઓગસ્ટથી આરંભ થઇ ગયો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી રહ્યા છે. ભક્તો વિધવિધ...
અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા...
‘ગૌરીવ્રત’ અને ‘જયા-પાર્વતી વ્રત’ ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો વર, સૌભાગ્ય અને સંતાનપ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતાં શૈવભક્તિનાં...
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવક સ્મરણ. દેશભરમાં ઉજવાતા મહાઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા આગવું મહત્વ છે. આ પરંપરાગત રથયાત્રા માત્ર...
ઇસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત કર્તવ્યો ગણાય છે, તેમાં દિવસમાં પાંચ સમયની નમાઝ, એક અલ્લાહ અને પયગંબર મુહંમ્મદ (સલ.)ને માનવું, રોઝા (ઉપવાસ), નિર્ધારિત ધોરણનું...
ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...