સદાકાળ અગ્રેસર ખમીરવંતુ ગુજરાત

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...

સત્યયુગની આદિતિથિ અક્ષયતૃતીયા

વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...

આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી...

પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....

અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ...

હિંદુ કેલેન્ડરમાં શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચાતુર્માસનો આ પ્રથમ માસ છે. શ્રાવણ માસમાં (આ વર્ષે ૨૪ જુલાઇથી ૨૧ ઓગસ્ટ)માં શિવપુરાણ અને શ્રીભાગવતપુરાણનું...

ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. શિવભક્તોની પ્રથમ બેચમાં ૨૨૮૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. આ યાત્રાળુઓ બાલતાલ કેમ્પ અને પહેલગામ...

પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાગટય ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે ૨૨ એપ્રિલ)ના રોજ વિક્રમ સંવત ૧૫૩૫ (ઈસવી સન ૧૪૭૮)માં થયું હતું. તેમના પિતા...

નવરાત્રી એ દૈવીશક્તિની આરાધનાનું સૌથી મોટું પર્વ છે. હિન્દુ ધર્મમાં એક વરસમાં કુલ ચાર નવરાત્રી પર્વની ઊજવણી થાય છે. પ્રથમ નવરાત્રી પર્વ મહા સુદ એકમથી નોમ,...



to the free, weekly Gujarat Samachar email newsletter