
મહા સુદ પાંચમ (આ વર્ષે ૧૦ ફેબ્રુઆરી)નો દિવસ એટલે કે વસંતપંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ. આપણે ત્યાં વ્યક્તિના જીવનમાં સુખસમૃદ્ધિનું આગમન થાય...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય...
મહા સુદ પાંચમ (આ વર્ષે ૧૦ ફેબ્રુઆરી)નો દિવસ એટલે કે વસંતપંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ. આપણે ત્યાં વ્યક્તિના જીવનમાં સુખસમૃદ્ધિનું આગમન થાય...
ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા, અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર...
૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ માગશર સુદ આઠમ છે, આ દિવસ એટલે બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી. વિક્રમ સંવત - ૨૦૭૫માં સંસ્કૃતિ અને પરોપરકાર-સેવાના...
વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી ઉમંગભેર તપ-જપ-દાન-ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચન-શ્રવણથી થઇ. પર્યુષણ પર્વના...
સાંસારિક ગતિવિધિઓમાંથી મુક્ત બની અંતરાત્માની ખોજ કરાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી જૈનોના હૈયા હરખી ઉઠે છે...
ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...
હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી...
ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાતા શ્રાવણ મહિનાનો રવિવાર - ૧૨ ઓગસ્ટથી આરંભ થઇ ગયો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી રહ્યા છે. ભક્તો વિધવિધ...
અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા...
‘ગૌરીવ્રત’ અને ‘જયા-પાર્વતી વ્રત’ ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો વર, સૌભાગ્ય અને સંતાનપ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતાં શૈવભક્તિનાં...