
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં...
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં...
‘પપ્પા, જ્યારે જ્યારે મન વિચલિત થાય, ડર લાગે, બીક લાગે ત્યારે ત્યારે હનુમાન ચાલીસ ગાવા એવું તમે જ તો અમને શીખવ્યું છે. ચાલો ગાઈએ...’ કોઈ એક પ્રસંગે દીકરીએ...
અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં...
કાળગણનાના વિશાળ વિસ્તારમાં કલ્ય (ચાર યુગ)થી માંડીને નિમિષ (આંખનો પલકારો), પળ-વિપળ, દિવસો, માસ, વરસ વગેરે સમય તબક્કાનો સમાવેશ થાય છે. વરસનાં જુદાં જુદાં...
ભારત એ ઉત્સવો અને પર્વોનો દેશ છે. અહીંની પ્રજા ઉત્સવપ્રિય છે. ઉત્સવનો અર્થ આ પ્રમાણે છે - ઉ એટલે ઉમંગ અને ત્સવ એટલે ઉછાળવું - જે ઉમંગો, ઉછાળો છે તે ઉત્સવો....
આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે...
હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં...
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની...
મોટા ભાગનાં ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધનની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે....
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી...