રવિશંકર મહારાજઃ સેવા કરવા માટે સત્તા જરૂરી છે તેવું ન માનતા મૂકસેવક

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ...

ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત્ મૂર્તિ મહાવીર સ્વામી

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો...

ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન શિવ છે. આમ તો દર મહિને ચૌદસ આવે છે, પણ મહા વદ ચૌદસ - મહા શિવરાત્રીના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને વસંત ઋતુનો સમય હોવાથી...

૧૮મી સદીનો સમય ભારતવર્ષના ઇતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે. એ સમયે મોગલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજી હકૂમત...

સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને તાપણાં ફરતા જુવાનિયાઓ મુક્તમને નાચી રહ્યા હતા. ઉન્માદે ચડેલા એ ટોળાની આગેવાની લીધેલી જવાહરલાલ...

સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને...

પોષ સુદ પૂનમ એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય સર્જતો આદ્યશક્તિ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ. ગુજરાતની પવિત્ર શક્તિપીઠ અંબાજીએ આ પર્વે સોળે શણગાર સજ્યા છે. માતાજીના...

નૂતન વર્ષનું પહેલું સૂર્યકિરણ ભલે એન્ટાર્ટિકામાં પડતું હોય, પરંતુ સૌથી પહેલી ઉજવણી ટાપુઓના બનેલા દેશ કિરીબાતીમાં થાય છે. ફ્રેન્ચ પોલિશેનિયાની નજીક આવેલા...

૨૫મી ડિસેમ્બરના રોજ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાની યાદમાં સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા ક્રિસમસ ઊજવવામાં આવે છે. ડિસેમ્બર મહિનાના પ્રારંભે જ...

વિશ્વમાં વસતા પ્રત્યેક મુસલમાનની એક દિલી ઈચ્છા હોય છે કે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર હજ યાત્રા જરૂર કરે. આ એક એવી બંદગી છે કે જેમાં ચાલવું,...

શિવ-પાર્વતીના પુત્ર એવા ગણેશજી દરેક કાર્યમાં પ્રથમ પૂજાય છે. કોઈ પણ માંગલિક કાર્યના આરંભમાં જેમનું પૂજન કે સ્મરણ કરવાનો પ્રાચીન કાળથી રિવાજ છે એવા દુંદાળા...

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભક્તજનો ગોકુળમય બનીને શ્રીકૃષ્ણના જન્મની વધામણી વિવિધ રીતે ઊજવે છે. જન્માષ્ટમી પર્વે શ્રીકૃષ્ણને...



to the free, weekly Gujarat Samachar email newsletter