
નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું....
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું....

ભારતવંશી ગુંજન કેડીઆને યુએસબેન્કોર્પ (U.S. Bancorp)ના આગામી સૌપ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે 54 વર્ષીય...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં રજૂ થયેલી 12 મહત્ત્વની જાહેરાતો અને તેની અસરો...

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુની ઔપચારિક મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં લેવાયેલા 5 મહત્ત્વના નિર્ણયો...

મધ્યમ વર્ગના પગારદારોનું દિલ જીતી લેતું બજેટ આપ્યા બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક મુલાકાતમાં અબ્રાહમ લિંકનને ટાંકતા કહ્યું હતું કે આ વખતનાં બજેટમાં...

જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ...

144 વર્ષના લાંબા અરસા બાદ પ્રયાગરાજના આંગણે યોજાયેલા મહાકુંભનો લ્હાવો લેવા દેશવિદેશના લોકો સંગમ નગરી પહોંચી રહ્યા છે.

પ્રમુખપદે ટ્રમ્પની શપથવિધી પહેલાં યોજાયેલા કેન્ડલલાઈટ ડિનરમાં ભારતીય ચહેરા પણ જોવા મળતા હતા. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની...

ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ...