અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ મારફતે 1 બિલિયન...

વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો...

દેશનાં શેરબજારમાં તેજીના આખલાએ ભલે દોટ મૂકી હોય પરંતુ કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70 ટકાથી વધુ રોકાણકારો નુકસાનમાં છે. ‘સેબી’ના એક અભ્યાસ પ્રમાણે...

બજેટની જોગવાઈ અનુસાર દેશ છોડી જનારા ભારતીયોએ હવે બ્લેક મની એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી પેન્ડિંગ છે કે નહીં તેની ખાતરી માટે ક્લીનચિટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું...

ભારતીય બેન્કોમાં એનઆરઆઈની ડિપોઝિટમાં વધારો થયો છે. હાલ દેશની બેન્કોમાં એનઆરઆઇની જમા રકમ 6.2 ટકા છે. છેલ્લા એક દાયકામાં બેન્કોની કુલ જમા રકમમાં 10.2 ટકા...

મોદી સરકારે બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં ત્રણ જ દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 5થી 6 હજારનો જ્યારે ચાંદીના ભાવમાં...

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાઈરોબીમાં જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવા પેસેન્જર ટર્મિનલ અને બીજા રનવેના...

ચીનને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો હિસ્સો ધરાવતી વૈશ્વિક કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે. આમાં બે સૌથી મોટા કારણો જવાબદાર છે - એક...

ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ વિભાજનના મામલે પારિવારિક વિવાદમાં સપડાયું છે. ગાંધી પરિવાર દ્વારા સંચાલિત વાડીલાલ ગ્રૂપમાં લાંબા સમયથી વિભાજનને લઇને આંતરિક...



to the free, weekly Gujarat Samachar email newsletter