ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

યુકેમાં હોસ્પિટાલિટી સેક્ટર 3.2 મિલિયન લોકોને રોજગારી આપવા સાથે અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, સેક્ટર સમક્ષ તાજેતરના વર્ષોમાં બ્રેક્ઝિટ અને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ટેક્નોલોજી ક્ષેત્રની ટોચની કંપનીઓના સીઈઓ સાથે સંમેલનમાં ભાગ લીધો હતો. મોદીએ ભારતમાં વિકાસની સંભાવનાઓ પર ભાર મૂક્યો...

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને...

સ્વાતંત્ર્ય પૂર્વેથી દેશના વિકાસમાં આગવું યોગદાન આપી રહેલા ટોચના કોર્પોરેટ હાઉસ બજાજ ગ્રૂપે તેના હાઉસિંગ ફાઈનાન્સ યુનિટના પબ્લિક ઇસ્યુ થકી ઇતિહાસ રચ્યો...

14મું યુકે-આફ્રિકા બિઝનેસ સમિટ લંડનમાં યોજાયું હતું. પ્રમોટા આફ્રિકા ગ્રૂપના એમડી વિલી મુટેન્ઝા દ્વારા આયોજિત સમિટમાં સમગ્ર વિશ્વમાંથી મૂવર્સ અને શેકર્સ...

કેન્યા સરકાર અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નેતૃત્વ ધરાવતાં અદાણી જૂથની વચ્ચે નાઈરોબીના જોમો કેન્યાટા એરપોર્ટના નવીનીકરણના સોદાના દેશના મુખ્ય એરપોર્ટ...

અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા...

ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સુનામી આવી છે. સમગ્ર વિશ્વમાં આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેના લીધે ઓગસ્ટમાં જ કુલ 27 હજાર લોકોએ નોકરીઓ ગુમાવી...

યુકે અને ભારત વચ્ચે ફાઈનાન્સિયલ અને પ્રોફેશનલ સર્વિસ ભાગીદારીને મજબૂત બનાવવા બુધવાર 4 સપ્ટેમ્બરના રોજ સિટી ઓફ લંડનના ગિલ્ડ હોલ ખાતે સિટી ઓફ લંડન કોર્પોરેશન...

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990...



to the free, weekly Gujarat Samachar email newsletter