
નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું....
દુનિયામાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું નિર્માણ કરતી કંપની એપલના સીઈઓ 65 વર્ષના ટીમ કૂકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેઓ આગામી પહેલી સપ્ટેમ્બર સુધી હોદ્દા પર ચાલુ રહેશે. આ સાથે એપલમાં દોઢ દસકા લાંબો ટીમ કૂક યુગ પૂરો થશે. ટીમ કૂકના...
બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું....

ભારતવંશી ગુંજન કેડીઆને યુએસબેન્કોર્પ (U.S. Bancorp)ના આગામી સૌપ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે 54 વર્ષીય...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં રજૂ થયેલી 12 મહત્ત્વની જાહેરાતો અને તેની અસરો...

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુની ઔપચારિક મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં લેવાયેલા 5 મહત્ત્વના નિર્ણયો...

મધ્યમ વર્ગના પગારદારોનું દિલ જીતી લેતું બજેટ આપ્યા બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક મુલાકાતમાં અબ્રાહમ લિંકનને ટાંકતા કહ્યું હતું કે આ વખતનાં બજેટમાં...

જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ...

144 વર્ષના લાંબા અરસા બાદ પ્રયાગરાજના આંગણે યોજાયેલા મહાકુંભનો લ્હાવો લેવા દેશવિદેશના લોકો સંગમ નગરી પહોંચી રહ્યા છે.

પ્રમુખપદે ટ્રમ્પની શપથવિધી પહેલાં યોજાયેલા કેન્ડલલાઈટ ડિનરમાં ભારતીય ચહેરા પણ જોવા મળતા હતા. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની...

ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ...