નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...
ભારતના 191 ધનિક વ્યક્તિઓએ ગત વર્ષે 10,380 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એડલગિવ-હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ-2025માં વિવિધ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ઉદારમના દાતાઓના નામ જોવા મળે છે, પરંતુ આ યાદીમાં એચસીએલ ટેકના સ્થાપક શિવ નાડર ફરી...
માર્ક ઝૂકરબર્ગે તેમના લાંબા સમયના સહયોગી વિશાલ શાહને મેટાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Al) ટીમમાં મહત્ત્વની પ્રોડક્ટ મેનેજમેન્ટ ભૂમિકામાં નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ સ્તરે આ મોટા પાયાના ફેરફારથી બિલિયોનેર ઝૂકરબર્ગ દ્વારા Alમાં નાટ્યાત્મક વૃદ્ધિના...
નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...