ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું સોલાર માર્કેટ બનશે

નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI)ના મતે ભારત નજીકના ભવિષ્યમાં જ સોલાર એનર્જી ઈન્સ્ટોલેશનની દૃષ્ટિએ બીજા ક્રમના સૌથી મોટા સોલાર માર્કેટ તરીકે ઊભરશે.

ભારતનું ઓનલાઈન માર્કેટ 66 બિલિયન ડોલરને પાર

ભારતમાં ઓનલાઈન રિટેલ (ઈ-રિટેલ) માર્કેટ વિતેલા નાણાવર્ષમાં જોશભેર આગળ વધ્યું છે. બેઈન એન્ડ કંપનીના ‘હાઉ ઈન્ડિયા શોપ્સ ઓનલાઈન 2026’ રિપોર્ટ અનુસાર, ઓનલાઈન રિટેલ માર્કેટનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (જીએમવી) આશરે 65-66 બિલિયન ડોલર સુધી પહોંચ્યું...

પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું...

નવી દિલ્હીઃ ભારત સરકારના મંત્રાલયોમાં જાસૂસી પ્રકરણની તપાસ કરી રહેલી તપાશનીસ સંસ્થા સીબીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ)...

મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી...

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ...

મુંબઇઃ વર્ષ ૧૯૮૩ની વાત છે. એક યુવા ઉદ્યોગસાહસિક જેનેરિક દવાની કંપની સ્થાપવાનું સ્વપ્ન અને થોડાક લાખ રૂપિયાની મૂડી સાથે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં...

મુંબઈઃ નાણાકીય વર્ષનો અંત નજીક આવતાં જ વ્યક્તિગત કરદાતાને ટેક્સ પ્લાનિંગની ચિંતા થવા લાગે છે, પણ વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ન તો લોકોને ટેક્સ પ્લાનિંગની ચિંતા છે અને ન તો તેમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પડે છે કેમ કે આ દેશમાં લોકોને આવકવેરો...

પૂણેઃ યુરોપિયન યુનિયને (ઇયુ) ભારતીય કેરીઓની આયાત પરનો પ્રતિબંધ તો હટાવ્યો છે, પરંતુ તેણે મૂકેલી એક શરતના કારણે કેરીના નિકાસકારોને શિપમેન્ટમાં મોટો ઘટાડો...

અમદાવાદઃ મુંબઇ શેરબજાર (બીએસઇ)ના સીઇઓ આશિષ ચૌહાણ માને છે કે આગામી ૧૫ વર્ષમાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થઈ શકે છે. હાલમાં ભારતીય બજારનું માર્કેટ કેપ ૧.૬ ટ્રિલિયન ડોલર છે અને માત્ર બે ટકા લોકો જ બજારમાં રોકાણ કરે છે. ભારતમાં...

નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ...



to the free, weekly Gujarat Samachar email newsletter