ગુજરાતમાં નવું પોર્ટ સ્થાપવા જેએસડબ્લ્યુ ઇન્ફ્રા.ની યોજના

પોર્ટ ઓપરેટર જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ગ્રીનફિલ્ડ પોર્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. 

પનામા પેપર્સમાં ભારતીયો સહિત 45 ટાન્ઝાનિયન બિઝનેસમેનનો ઉલ્લેખ

હાલમાં જ જાહેર કરાયેલા પનામા પેપર્સ એટલે કે પનામા એન્ડ ઓફશોર લીક્સમાં ટાન્ઝાનિયાના નાગરિકો અથવા ત્યાંથી કામ કરતા 45 જેટલા જાણીતા બિઝનેસમેન્સનો ઉલ્લેખ કરાયો છે જેમાં, ઈગુન્ગાના પૂર્વ સાંસદ અને સીસીએમ ઓપરેટિવ રોસ્તમ અઝીઝ, યંગ આફ્રિકન ચેરમેન યુસુફ...

યુકેમાં ઘર ખરીદનારા અને વેચનારાને અસર કરતા મોર્ગેજ નિયમોમાં સુધારા પહેલી ઓગસ્ટથી અમલી બન્યા છે. લોકો મોર્ગેજ માટે કેટલું કરજ લઈ શકે છે તેનું નિર્ધારણ કરતા...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સ્વૈચ્છિક દેવાળા કે નાદારી માટે ફાઈલિંગ કરતી કંપનીઓની સંખ્યા વધી છે. કોવિડ-19 મહામારીના ગાળામાં બિઝનેસીસને જે પ્રકારનો સરકારી સપોર્ટ કે સહાય મળતા હતા તે ન હોવાના કારણે બિઝનેસીસ ભારે સંઘર્ષ કરી...

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના 2021-22 નાણાવર્ષના વાર્ષિક રિપોર્ટમાં કંપનીઓ દ્વારા ફ્રોડ કેસીસમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. રિપોર્ટ જણાવે છે કે કંપનીઓ DIT બ્રાન્ડિંગનો દુરુપયોગ કરે છે અને ડિપાર્ટમેન્ટ સાથે તેમના સંબંધોની ખોટી...

આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક ડોમેસ્ટિક સેક્ટરની રિજનલ એરલાઈનના શટર પડવાની સંભાવના છે. હૈદ્રાબાદ બેઝ ટ્રુ જેટ એરલાઈનના...

 અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના ઘણા મોટા દેશો મંદીની ઝપટમાં છે. તેની અસર આગામી 2024 સુધી રહેશે. દુનિયાભરના શેરબજારો તેનાથી પ્રભાવિત થશે. સોનું 50 ટકા સુધી...

દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70ટકા માત્ર કચ્છમાં જ થાય છે. નાનું - મોટું રણ હોય કે દરિયાકિનારો જ્યાંત્યાં નમકની સફેદી જ સફેદી નજરે પડે છે. આ વર્ષે...

ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આદેશ આપ્યો છે કે સ્પાઇસજેટ આઠ અઠવાડિયા માટે તેની સમર ટાઇમટેબલ માટે મંજૂર કરાયેલી ફ્લાઈટના મહત્તમ...

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા દેશના ટેલિકોમ સ્પેક્ટ્રમની સૌથી મોટી હરાજીમાં રૂ. 1.5 લાખ કરોડની વિક્રમી બિડ મળી છે. જેમાં મુકેશ અંબાણીની જિયોએ રૂ. 88,078...

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 27 જુલાઇએ જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના રતન ટાટાની તેમના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter