
ઇઝરાયલના સર્વેલન્સ એરક્રાફ્ટ હર્મીઝ-900 યુએવી (ડ્રોન) ત્રણ-ચાર મહિનામાં આર્મી અને નેવીને આપવામાં આવશે. પ્રથમ એરક્રાફ્ટ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપાશે....
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...

ઇઝરાયલના સર્વેલન્સ એરક્રાફ્ટ હર્મીઝ-900 યુએવી (ડ્રોન) ત્રણ-ચાર મહિનામાં આર્મી અને નેવીને આપવામાં આવશે. પ્રથમ એરક્રાફ્ટ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપાશે....

આ વર્ષે દિવાળી તહેવારોમાં દેશભરના બજારોમાં થયેલી ભારે ખરીદીએ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો લાભ કરાવ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)નું...

ભારતની જીડીપીએ પહેલી વાર 4 ટ્રિલિયન ડોલરનાં મેજિક આંકડાને પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે હવે વિશ્વમાં ચોથા ક્રમની મજબૂત ઈકોનોમી તરીકે સ્થાન...

ભારતીય બિલિયોનેર ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા છૂટાછેડા ભારતના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા બની શકે છે. ગૌતમ સિંઘાનિયાની સંપત્તિમાં...

એક્સેલ લંડન ખાતે તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં યુગાન્ડાએ તેના વૈવિધ્યપૂર્ણ પર્યટન સ્થળોની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં...

ઇલેક્ટ્રિક કાર (ઈવી)નું ભવિષ્ય ઉજળું છે. આથી જ એલન મસ્ક પોતાની લોકપ્રિય કંપની ટેસ્લાને ભારતમાં લોન્ચ કરવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યા છે. મસ્કની આગામી...

લખનઉ સ્થિત સહારા ગ્રૂપના પ્રમુખ અને સંસ્થાપક સુબ્રતા રોયનું 14 નવેમ્બરે રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં 75 વર્ષની વયે અવસાન થયું છે....

ભારતમાં પીળી ધાતુ મૂડીરોકાણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. બેંક એફડી, ઈક્વિટી કે રોકડને પણ લોકો જોખમી માનશે, પરંતુ સોનામાં રોકાણને સુરક્ષિત માને છે. વર્લ્ડ...

સ્વીડનની સા’બ કંપનીને દેશમાં ડિફેન્સ સેક્ટરમાં સૌપ્રથમ એફડીઆઈ મળ્યું છે. આ કંપની હરિયાણામાં પોતાની ફેક્ટરી નાખે તેમ માનવામાં આવે છે. અહીં વિશ્વની સૌથી...

એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર-ચેરમેન શિવ નાદર ભારતના સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ તરીકે ઊભરી આવ્યા છે. તેમણે ગત નાણાંવર્ષ (2022-23)માં 2,042 કરોડ રૂપિયાનું...