
ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
કેન્યામાં નાઇરોબી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 28 માર્ચે કરિયર ગાઇડન્સ સેમિનાર ‘ટુમોરો સ્ટાર્ટ્સ ટુડે’ યોજાયો હતો, જેમાં 265 યુવાન-યુવતીઓએ ભાગ લીધો હતો.
કેન્યાએ તેના ઓઈલ સપ્લાય ચેઈન કૌભાંડની તપાસ ઝડપી બનાવતા મોમ્બાસા પોર્ટ પર ઈંધણના બીજા શિપમેન્ટના ડોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિવાદાસ્પદ આયાત સોદાની તપાસના ઘેરા પડઘા પડતા દેશમાં અનેક ઉચ્ચ અધિકારીઓએ પદ પરથી રાજીનામાં આપી દીધા છે,

ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
નાઈજીરીયાના પૂર્વ સેના શાસક, મોહમ્મદ બુહારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે.
ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.