કેન્યાના નૈવાસામાં હોલિકા દહન

કેન્યાના નૈવાસા હિન્દુ મંદિર ખાતે 2 માર્ચ 2026ના રોજ તેજસ મહારાજની આગેવાનીમાં શ્રદ્ધાળુઓ દ્વારા હોલિકા દહન કરાયું હતું. 

સેનેગલના બે ફાર્મ યુકેની શાકભાજીની જરૂરીયાત પૂરી કરે છે

જો તમે યુકેમાં શિયાળા દરમિયાન મકાઇ, ગ્રીન બીન્સ અથવા લીલી ડુંગળી ખાધા હોય તો બની શકે છે કે તે સેનેગલની ઉત્તરમાં સહારાના રણના કિનારે આવેલા બે ફાર્મમાંથી યુકેમાં આવ્યા હોય. 



to the free, weekly Gujarat Samachar email newsletter