અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચુ ધન: પૂ. મોરારીબાપુ

દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવવાની પણ હિમાયત...

પ્રમુખ મુસેવેનીએ યુગાન્ડાની સત્તા પુત્ર જનરલ મુહૂઝી કાઈનેરુગાબાને સોંપી?

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ જાણે યુગાન્ડાની સત્તા તેમના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાને સુપરત કરી દીધી હોવાનું જણાય છે. X પર અપાતી ધમકીઓ અને તેના અમલની ઈમેજીસ, એક વકીલની આંખે પાટા બાંધી ઘરમાંથી લઈ જવાયો, વિરોધીઓની...

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter